SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ( गोयमा ! एगंत पंडिएणं मणुस्से आउयं सिय पकरेइ, सिय णोपकरेइ ) હૈ ગૌતમ ! જે એકાન્ત પૉંક્તિ મનુષ્યેા હાય છે તે કોઈ અપેક્ષાએ આયુષ્યના બંધ મધે પણ છે અને કોઈ પણ અપેક્ષાએ આયુષ્યને અધ નથી પણ ખાંધતા. (ગર્ વારેય નો નેચારય' વરેફ, નો તિરિયાય' જો, જો મનુલ્લાચ વરે, વૈવાય રે ) જે તે આયુષ્યનો મધ ખાંધે તો પણ નૈરિયેક આયુષ્યના બંધ ખાંધતા નથી, તિર્યંચ આયુષ્યના બંધ પણુ મંધાતા નથી, મનુષ્યાયુષ્યના બંધ પણુ બાંધતા નથી. પરંતુ દેવાયુષ્યને જ બધ ખાંધે છે. ( નો મેડ્વાય જિયા ગેરમુ વવજ્ઞ, નો તિયિાકચ' વિશા तिरियेसु उववज्जइ, णो मणुस्साउय किया मणुस्सेसु उववज्जइ, देवाय' किच्चा देवेसुવન્તર્) નરકાયુષ્યના બધ બાંધીને તે નારકગતિમાં ઉત્પન્ન થતા નથી, તિયાઁચ આયુષ્યના ખધ બાંધીને તે તિર્યંચ ચેાનિમાં ઉત્પન્ન થતા નથી, મનુષ્યાપ્યુયના બંધ બાંધીને તે મનુષ્યગતિમાં ઉત્પન્ન થતા નથી, પણ દેવાયુષ્યના જ બંધ બાંધીને તે દેવામાં જ ઉત્પન્ન થાય છે. ( તે વેઢે લાવ ફેત્રાલય વિઝ્મા વેસુ સત્રઽન્હેં ?) હે ભગવન્ ! આપ શા કારણે એવું કહેા છે કે એકાન્ત ખાલપડિત મનુષ્યાં “ નરકાયુષ્યના ખંધ બાંધીને નરકામાં ઉત્પન્ન થતા નથી'' ત્યાંથી લઈને “ દેવાયુષ્યના અંધ બાંધીને દેવગતિમાં ઉત્પન્ન થાય છે? ” ત્યાં સુધીના સૂત્રપાઠ ગ્રહણ કરવા. (નોચના ! ાંત પઢિયણ નં અનુસÉ અમેન રો નો વળાયંતિ) હે ગૌતમ ! એકાન્ત પડિત મનુષ્યની એ ગતિએ જ કહી છે, (સંજ્ઞા) તે ગતિએ આ પ્રમાણે છે ( અંતિિરયા ચેલ જોવવત્તિયા ચેત્ર ) (૧) અતિક્રયા અને (૨) પાપપત્તિકા ( લે તેટ્ટેશગોચમા ! નાય સેવાથ' જિન્ના સેવેલુ લવ ૬) હું ગૌતમ ! તે કારણે હું એવુ કહું છું કે યાવત્ તે દેવાયુષ્યના અંધ ખાંધીને દેવલાકમાં ઉત્પન્ન થાય છે. અહી” “વરુમેવ રો ફૂંકો વળયંતિ” એવું જે કહ્યું છે તેનું કે એકાન્ત પડિત મનુષ્ય એ ગતિમાં જ જાય છે (૧) (૨) કલ્પાપપત્તિકા અન્ય ગતિમાં જતા નથી, એવું તીર્થંકર પ્રભુએ કહ્યું છે. અન્તક્રિયા એટલે નિર્વાણુ ‘મેાક્ષ ’ અને કોપપત્તિકા એટલે સૌધમ કલ્પથી લઈ ને અનુત્તર વિમાન સુધીના દેવલાકમાં ઉત્પન્ન થવું. એકાન્ત પડિત મનુષ્ય આયુષ્યને મધ ખાંધે પણ છે અને નથી પણ બાંધતા એ કથનનું તાત્પ આ પ્રમાણે છે-અનન્તાનુખશ્રી ક્રોધ, માન, માયા અને લાભ એ ચાર અને મિથ્યાત્વ માહનીય, મિશ્રમેાહનીય, અને સમ્યકત્વ મેાહનીય, એ ત્રણ મળીને કુલ સાત પ્રકૃતિયાના જેણે સપૂણ ક્ષય કર્યાં હાય તે કાઇ પણ આયુષ્યના મધ બાંધતા નથી. પણ જો તે સાતે પ્રકૃતિયાના ક્ષય થયા ન હાય તે તે એકાન્ત પંડિત આયુષ્યને ખંધ બાંધે છે. કલ્પપપત્તિકામાંના કલ્પ શબ્દ સામાન્ય રીતે વૈમાનિક દેવ આવાસના સૂચક છે. 66 શ્રી ભગવતી સૂત્ર : ૨ તાત્પર્ય એ છે અન્તક્રિયા અને ૫૯
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy