________________
એકાન્ત પંડિતથી ઉતરતી સ્થિતિવાળે બાલપંડિત હોય છે. તેથી એકાન્ત પંડિતનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર બાલપંડિતનું કથન કરે છે-(વાઢies મણે!મgણે પિં રાષચં રેફ) હે ભગવન ? શું બાલપંડિત મનુષ્ય નરયિક આયુષ્યને બંધ બાંધે છે ? (લાલ રેવાર વિશે રવેણુ વવવ કરુ?) શું તે દેવાયુષ્યને બંધ બાંધીને દેવકમાં ઉત્પન્ન થાય છે? ત્યાં સુધીના પ્રશ્નો પહેલાના સૂત્રો પ્રમાણેજ ગ્રહણ કરવા. તાત્પર્ય એ છે કે બાલપંડિત મનુષ્ય શું નિરયિક, તિયચ, મનુષ્ય, અથવા દેવાયુષ્યને બંધ બાંધે છે ? અને નારક, તિય ચ, મનુષ્ય અને દેવાયુષ્યને બંધ બાંધીને તે નરકમાં. તિર્યંચમાં, મનુષ્યમાં અને દેવકમાં ઉત્પન્ન થાય છે? સૂત્રમાંના “ના” (પર્યન્ત) પદથી ઉપરોક્ત ભાવાર્થ લેવાને છે.
ઉત્તર-(રોયમાં ! છે તથા કફ જાય તેવા શિણા વેસુ થવ7) હે ગૌતમ! તે બાલપંડિત મનુષ્ય નારકાયુને બંધ બાંધતો નથી.” ત્યાંથી લઈને “દેવાયુને બંધ બાંધીને દેવલેકમાં ઉત્પન્ન થાય છે. ” ત્યાં સુધી પાઠ ગ્રહણ કરે. તાત્પર્ય એ છે કે તે બાલપંડિત મનુષ્ય નારકી સંબંધી આયુષ્ય કમનું ઉપાર્જન કરતું નથી, અને તે તિર્યંચાયુષ્યને અને મનુષ્યાયુષ્યને બંધ પણ બાંધતે નથી. અને એવાં કર્મોને બંધ ન બાંધવાને કારણે તે નારક ગતિમાં, તિર્યંચ ગતિમાં તેમજ મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થતું નથી. પણ દેવાયુષ્યને બંધ બાંધીને દેવલોકમાં જ ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન-(સે ગદ્દે નાવ વાવ વિના સેવેવાગરૂ? હે ભગવન? આપ શા કારણે એવું કહે છે કે તે બાલપંડિત મનુષ્ય નારક, તિર્યંચ અને મનુષ્ય આયુષ્યને બંધ બાંધીને નારકગતિમાં, તિય ગતિમાં કે મનુષ્યગતિમાં ઉત્પન્ન થતું નથી, પણ દેવાયુષ્યને બંધ બાંધીને દેવલોકમાં જ ઉત્પન્ન થાય છે?
ઉત્તર –(જોયમાં ! વાણિg f મgણે) હે ગૌતમ! જે બાલમંતિ (શ્રાવક) મનુષ્ય હોય છે તે (તાવરણ સમજણ ના માના વા વંતિ) તે પ્રકારના શ્રમણ પાસેથી તથા “ના ર” હણે નહી હણે નહી” એ ઉપદેશ દેનારા સર્વસાવદ્ય વ્યાપારથી રહિત એવા સાધુ પાસેથી અથવા માનશ્રાવકની પાસેથી (પ્રામર મારાં ધમાં સુરજ વોરા) એક પણ આર્ય ધાર્મિક સુવચનનું શ્રવણ કરીને અને (fજન્મ) તેને હૃદયમાં ધારણ કરીને (તે સત્તામરૂ) કેટલીક પાપકારી પ્રવૃત્તિથી દૂર રહે છે અને (રેવં છેરૂવામg) કેટલીક પાપકારી પ્રવૃત્તિથી દૂર રહેતો નથી. (ાં ,સિં જે કar) તે એક દેશથી (અમુક અંશે) પ્રાણાતિપાત (હિંસા) વગેરેને સ્થૂલ પ્રાણાતિપાત વગેરેનો ત્યાગ કરે છે અને અમુક અંશે પ્રાણાતિપાત વગેરેને ત્યાગ કરતો નથી. એટલે કે પ્રાણાતિપાત વગેરેને અમુક દૃષ્ટિએ આંશિક ત્યાગ કરે છે અને અમુક પ્રકારે આંશિકરૂપે તેને ત્યાગ નથી પણ
શ્રી ભગવતી સૂત્ર : ૨