________________
કરતે. આ રીતે તે દેશવિરત-શ્રાવક કહેવાય છે. ( સે સેટે: ફેશોવર્મदेसपच्चकखाणे णं णो णेरइयाय पकरेइ, जाव देवाउय किच्चा देवेसु उववज्जइ ) હે ગૌતમ ! દેશેાપરમ અને દેશ પ્રત્યાખ્યાનથી યુક્ત હાવાને કારણે તે ખાલપડિત મનુષ્ય નરયિક, તિર્યંચ, અને મનુષ્યાયુષ્યને મધ ખાંધીને નરક, તિય ચ અને મનુષ્ય ગતિમાં ઉત્પન્ન થતે નથી પણ દેવાયુષ્યને અંધ બાંધીને દેવલાકમાં ઉત્પન્ન થાય છે. તે કારણે મેં એવું કહ્યું છે કે તે ખાલપ`ડિત મનુષ્ય દેવાયુષ્યના બધ બાંધીને દેવલેકમાં જ ઉત્પન્ન થાય છે. ॥ સૂ. ૨ ॥ એકાન્ત પતિ અને ખાલપડિતનું વક્તવ્ય સમાસ॥
મૃગઘાતક પુરૂષાદિ કે સ્વરૂપ કા નિરૂપણ
ભૃગઘાતક પુરૂષાદિકનું વક્તવ્ય
જન્મ લેવામાં કારણરૂપ આયુષ્ય કર્મ છે. અને આયુષ્ય કર્મ માંધવામાં ક્રિયા કારણભૂત હાય છે. તેથી હવે સૂત્રકાર ક્રિયા પ્રતિપાદ્યક પાંચ સૂત્રોનું કથન કરે છે—“ પુäિ મંતે ! ઈત્યાદિ.
ટીકા —( મંતે ! rifમવિત્તિ) હે ભગવન્ મૃગા વડે એટલે કે પશુઆની હત્યા કરીને જ પાતાના નિર્વાહ કરનારા, ( મિય સંગ્વે ) મૃગાને મારવાને જેમણે સકલ્પ કર્યો છે એવા, ( મિયઽળાને ) મૃગાના શિકાર કરવામાં જ તલ્લીન ચિત્ત વાળા, ( પુત્તે ) એવા કોઇ પુરુષ (નિયત્રાર્ ) ગાની હત્યા કરવાને માટે ( છંતિ યા ) કચ્છમાં નદીથી ઘેરાયેલા ઝાડીવાળા સ્થાનમાં ( વૃત્તિ વા ) અથવા દ્રહેમાં-અગાધ જળવાળા સ્થાનમાં, ( ઇÎત્તિ વા ) અથવા સામાન્ય જળાશય રૂપ તળાવ વગેરે સ્થાન પર, ( વિયંસિ વા ) અથવા ઘાસ વગેરેથી આચ્છાદિત પ્રદેશમાં, ( જ્યંત્તિ) ગોળાકાર નદીના જળથી કુટિલ સ્થાનમાં ( તૂમંત્તિ વા ) અથવા અંધકાર વાળી ગુફાઓના સ્થાનમાં ( નં ત્તિ વા) અથવા તૃણુ, ગુલ્મ, લતા, વૃક્ષ વગેરેથી યુક્ત સ્થાનમાં, (ફળ વિદ્યુાંતિ થા) અથવા પર્વતાદિના એક ભાગમાં આવેલ લતા અને વૃક્ષોના સમુદાય વાળા સ્થાનમાં ( પ~ચત્ત વા ) અથવા પર્વત ઉપર ( પત્રાવવુાંત્તિયા) અથવા અનેક પતા ઉપર, ( વળત્તિવા ) અથવા એક જ જાતના વૃક્ષેાના સમુદાય વાળા સ્થાનમાં, (ચળવવુ ંત્તિ ત્રા) અથવા અનેક જાતના વૃક્ષેાના સમુદાયથી આચ્છાદિત સ્થાનમાં ( i ) ગયા. ત્યાં જઈને તેણે (તે મિયત્તિજાર' ગળચરલ નિચાણ વહાણ દાસ' વાર્ ) આ મૃગે જ છે એવા
શ્રી ભગવતી સૂત્ર : ૨
૬૧