________________
નિશ્ચય કરીને એક મૃગને મારવાને માટે ખાડે બનાવીને તેની ઉપર જાળ પાથરી દીધી (સનો મતે ! હે કુરિસે શું ક્રિgિ gum ?) તે હે ભગવન ! એવા પુરુષને કેટલી કિયા વાળો કહી શકાય. (મૃગને પકડવા માટે કૂટ અને બાંધવાને માટે જાળ હેાય છે) (નોરમા ! ના ૨ oi તે પુરિસે છંતિ ના जाव कूडफास उद्दाइ तावं च णं से पुरिसे सिय तिकिरिए, सिय घउकिरिए, સિર વં#િfu) હે ગૌતમ ! જ્યાં સુધી તે પુરુષ કચ્છમાં ( નદીથી ઘેરાયેલા ઝાડી વાળા સ્થાનમાં) (ત્યાંથી લઈને) “ મૃગાદિકેને પકડવાને માટે ખાડે બનાવી તેના પર જાળ વગેરે રચે છે” (ત્યાં સુધી પાઠ ગ્રહણ કરે) ત્યાં સુધી તે પુરુષ ક્યારેક ત્રણ કિયાવાળે, ક્યારેક ચાર કિયાવાળે અને ક્યારેક પાંચ કિયાવાળા કહેવાય છે. (તે ટ્રેમાં અંતે ! ઇવં યુવ૬, સિરાતિ રિણ, લિગ ર૩ જિરિણ, શિવ પંપિરિણ?) હે ભગવન આપ શા કારણે એવું કહે છે કે તે પુરુષ ક્યારેક ત્રણ કિયાવાળે, ક્યારેક ચાર કિયાવાળો અને પાંચ ક્યારેક ક્રિયાવાળો હોય છે? (નોરમા ! ને મgિ ઉવાચા નો વંચાણ णो मारणाए तावं च णं से पुरिसे काइयाए अहिगरणियाए पाउसियाए तिहिं વિવાહિં પુ) હે ગૌતમ! જ્યાં સુધી તે હિંસક પુરુષ આમ તેમ હરવા ફરવાની ક્રિયા કરી રહ્યો છે, પણ મૃગને બાંધવા તથા મારવાને માટે પ્રવૃત્ત થયે નથી તથા તે પુરુષ મૃગને મારવાને માટે જ્યાં સુધી ફૂટ પાશાદિકની રચના કરી રહ્યો છે, પણ તેને જ્યાં સુધી પકડત નથી કે મારતે નથી, ત્યાં સુધી તે પુરુષ કાયિકી, અધિકરણિકી, અને પ્રાષિકી એ ત્રણ ક્રિયાઓથી પૃષ્ટ હેય છે (કરતે હેય છે) કહેવાનું તાત્પર્ય એ છે કે તે શિકારી, મૃગને મારવાને માટે જે અવર જવર રૂપ શારીરિક ક્રિયાઓ કરતે હોય છે તેને કાયિકી કિયા કહે છે. આ ક્રિયાવાળે હેવાને કારણે તે વખતે તે આ ક્રિયાથી
પૃટ થતો હોય છે. તથા કૂટ પાશાદિ રૂપ હિંસાનાં અધિકરણને (સાધનને) નિમિતે જે ક્રિયા થતી હોય છે તે ક્રિયાનું નામ અધિકરણિકી તે ક્રિયાથી યુક્ત હોવાને કારણે તેને અધિકરણિકી ક્રિયાથી પૃષ્ટ કહેવામાં આવ્યું છે. મૃગ પ્રત્યે તેના હૃદયમાં જે દુષ્ટભાવ ઉત્પન્ન થયે છે તે પ્રાષરૂપ ભાવ છે. તે પ્રàષને લીધે તે જે ક્રિયા કરી રહ્યો છે તેને પ્રા. પિકી ક્રિયા કહે છે. મારવાની ક્રિયામાં ઠેષ અવશ્ય રહેલે હેય છે. તે કારણે તેને પ્રહેષિકી ક્રિયાથી સ્પષ્ટ કહેવામાં આવ્યું છે. જે પુરૂષ મૃગોને મારવાને માટે કટપાશાદિની રચના કરી રહ્યો હોય, પણ જ્યાં સુધી તે મૃગોને બાંધતે ન હોયે અથવા મારતો ન હોય ત્યાં સુધી તે કાયિકી, અધિકરણિકી અને પ્રાષિકી એ ત્રણ કિયાએથી જ યુક્ત હોય છે. તેથી અહીં એમ કહ્યું છે કે તે પુરુષ ક્યારેક ત્રણ ક્રિયાઓથી યુક્ત હોય છે. (ને મgિ gવળવાણ તિ, बंधणयाए वि, नो मारणयाए तावं च णं से पुरिसे काइयाए, अहिंगरणियाए,
રિચા, પારિતાળિયાર, હું રિયહિં ટ્રે) તથા જ્યાં સુધી તે પુરુષ જાળ બિછાવીને મૃગની શોધમાં આમ તેમ ફરતો હોય, તથા મૃગને બાંધતે હાય પણ મારતો ન હોય ત્યાં સુધી તે શિકારી ચાર કિયાઓથી યુક્ત ગણાય
શ્રી ભગવતી સૂત્ર : ૨