________________
છે તે-પૂર્વોક્ત ત્રણ ક્રિયાઓ અને એથી પરિતાપનિકી કિયા. જ્યારે તે પુરુષ મગને ફૂટપાશાદિમાં બાંધે છે ત્યારે પરિતાપનિકી ક્રિયા થતી હોય છે ( રે भविए उद्दवणयाए वि बंधणयाए वि मारणयाए वि तावं च णं से पुरिसे काइयाए, अहिगरणियाए, पाउसियाए, जाव पाणाइबाय किरियाए पंचहि किरियाहिं पुट्रे से સેળ પંજgિ) તથા તે પુરુષ જ્યારે જાળ બિછાવીને મૃગોને બાંધીને જ્યારે મૃગોને મારે છે ત્યારે કાયિકી, આધિકરણિકી, પ્રાàષિક, પારિતાપનિકી અને પ્રાણાતિપાત, એ પાંચે કિયાએથી પૃષ્ટ–એટલે કે એ પાંચે કિયાઓથી યક્ત કહેવાય છે. તાત્પર્ય એ છે કે ઉંદ્રાવણમાત્ર (ખાડો ખેદ, જાળ બિછાવવી વગેરે ) કરે ત્યાં સુધી તે પુરુષ કાયિકી. અધિકરણિકી અને પ્રાધે. શિકી, એ ત્રણ કિયાઓથી યુક્ત હોય છે. જ્યારે તે પુરુષ મૃગને બાંધે છે ત્યારે તેને પરિતાપ ((ખ) થતું હોય છે. તેથી ત્યારે તેને પરિતાપનિકી ક્રિયા પણ કરે છે તેથી ચાર કિયાઓથી યુક્ત થાય છે. મૃગને મારવાથી પ્રાણહત્યા થાય છે. તેથી તે ઉપરોક્ત ચાર ક્રિયા ઉપરાંત પાંચમી પ્રાણુતિ. પાત કિયાથી યુક્ત થવાથી પાંચ કિયાવાળો થાય છે. હે ગૌતમ! ઉપરોક્ત કારણોને લીધે હું એવું કહું છું કે તે પુરુષ ક્યારેક ત્રણ કિયાવાળે, કયારેક ચાર ક્રિયાવાળો અને કયારેક પાંચ ક્રિયાવાળ, હોય છે.
ભાવાર્થ-અહીં એ વિચાર કરવામાં આવ્યો છે કે શિકારી પુરુષ કેવી કેવી સ્થિતિમાં કેટલી કેટલી ક્રિયાઓથી યુક્ત હોય છે. જ્યાં સુધી તે પુરુષ કેવળ જાળ પાથરતે હોય-પણ મૃગને બાંધતે ન હોય અને મારતે ન હોય–ત્યાં સુધી તેને ત્રણ ક્રિયાઓ વાળો કહેવાય છે. અને જ્યારે તે મૃગને બાંધે છે. ત્યારે તે ચાર ક્રિયાઓ વાળો કહેવાય છે. અને જ્યારે તે મૃગને મારી નાખે છે ત્યારે તે પાંચ ક્રિયાવાળે કહેવાય છેસૂ૩
મૃગધાતકપુરૂષાદિક ક્રિયા સ્વરૂપ કાનિરૂપણ
વાળે કહેવાશે. (જે ળof૦) હે ભગવન ! આપ શા કારણે એવું કહે છો કે કેઈ અપેક્ષાએ તે ત્રણ ક્રિયાવાળે, કેઈ અપેક્ષાએ ચાર ક્રિયવાળો અને કેઈ અપેક્ષાએ પાંચ ક્રિયાવાળે કહેવાય છે? (જમા ! મgિ उत्सवणयाए तिहिं, उस्सवणयाए वि णो दहणयाए चउहि, जे भविए उत्सवणयाए वि, णिसिरणयाए वि दहणयाए वि तावं :च णं से पुरिसे काइए જ્ઞાવ વહિં વિધિથrfહું પુરે છે તેમાં જોય!) હે ગૌતમ! જ્યાં સુધી તે પુરુષ તૃણરાશિને સળગાવવાને માટે એકત્રિત કરવાની જ પ્રવૃત્તિ કરતે હોય છે-જ્યાં સુધી તે ઘાસને જુદી જુદી જગ્યાએથી લાવીને સળગાવવા માટે ભેગું કરતા હોય છે. ત્યાં સુધી તે કાયિકી, આધિકરણિકી અને પ્રાષિકી, એ ત્રણ ક્રિયાઓ વાળ કહેવાય છે. અને જ્યારે તે પુરુષ તે તૃણરાશિમાં અગ્નિ મૂકે છે–પણું હજી તેને સળગાવતે નથી ત્યારે તે ચાર ક્રિયાવાળે કહેવાય
શ્રી ભગવતી સૂત્રઃ ૨