________________
વાળે કહેવાશે. (તે વેળri) હે ભગવન ! આપ શા કારણે એવું કહે છે કે કેઈ અપેક્ષાએ તે ત્રણ ક્રિયાવાળ, કેઈ અપેક્ષાએ ચાર ક્રિયવાળો અને કેઈ અપેક્ષાએ પાંચ કિયાવાળે કહેવાય છે? (જો મા ને મણિ उत्सवणयाए तिहिं, उस्सवणयाए विणो दहणयाए चाहिं, जे भविए उत्सवणयाए वि, णिसिरणयाए वि दहणयाए वि तावं :च णं से पुरिसे काइए જાવ વંદું ક્રિસિfહું પુજે તેનÈí જોય!) હે ગૌતમ! જ્યાં સુધી તે પુરુષ તૃણરાશિને સળગાવવાને માટે એકત્રિત કરવાની જ પ્રવૃત્તિ કરતે હોય છે-જ્યાં સુધી તે ઘાસને જુદી જુદી જગ્યાએથી લાવીને સળગાવવા માટે ભેગું કરતા હોય છે, ત્યાં સુધી તે કાયિકી, આધિકરણિકી અને પ્રાàષિકી, એ ત્રણ ક્રિયાઓ વાળે કહેવાય છે. અને જ્યારે તે પુરુષ તે તૃણરાશિમાં અગ્નિ મૂકે છે–પણું હજી તેને સળગાવતે નથી ત્યારે તે ચાર કિયાવાળે કહેવાય છે. પણ જ્યારે તેમાં આગ મૂકીને તેને સળગાવે છે ત્યારે પાંચ ક્રિયાવાળો કહેવાય છે. આ કથનને ભાવાર્થ એ છે કે તે પુરુષ જ્યાં સુધી તૃણાદિકને એકત્ર કરતે હોય ત્યાં સુધી ત્રણ ક્રિયાવાળે મનાય છે. અને તેમાં અગ્નિ મૂકે ત્યારે ચાર ક્રિયાવાળો ગણાય છે અને જ્યારે આગથી તેને સળગાવવા લાગી જાય છે ત્યારે પાંચ ક્રિયા વાળો કહેવાય છે. હે ગૌતમ ! તે કારણે મેં એવું કહ્યું છે કે તે પુરુષ કેઈ અપેક્ષાએ ત્રણ કિયાવાળે, કેઈ અપેક્ષાએ ચાર ક્રિયા વાળે અને કેઈ અપેક્ષાએ પાંચ કિયાવાળે કહેવાશે. | સૂ૪ વાળા કહેવાશે. (તે વેળor ) હે ભગવન! આપ શા કારણે એવું કહે છે કે કેઈ અપેક્ષાએ તે ત્રણ કિયાવાળે, કેઈ અપેક્ષાએ ચાર ક્રિયોવાળો અને કોઈ અપેક્ષાએ પાંચ કિયાવાળે કહેવાય છે? (જોચમા ! મgિ उत्सवणयाए तिहिं, उस्सवणयाए वि णो दहणयाए चाहिं, जे भविए उत्सबणयाए वि, णिसिरणयाए वि दहणयाए वि तावं :च णं से पुरिसे काइए જાવ વંહિં ક્રિસ્થિfહું કે તે તેનÈí જોય!) ગૌતમ! જ્યાં સુધી તે પુરુષ તૃણરાશિને સળગાવવાને માટે એકત્રિત કરવાની જ પ્રવૃત્તિ કરતે હોય છે-જ્યાં સુધી તે ઘાસને જુદી જુદી જગ્યાએથી લાવીને સળગાવવા માટે ભેગું કરતા હોય છે. ત્યાં સુધી તે કાયિકી, આધિકરણિકી અને પ્રાàષિકી, એ ત્રણ ક્રિયાઓ વાળ કહેવાય છે. અને જ્યારે તે પુરુષ તે તૃણરાશિમાં અગ્નિ મૂકે છે–પણું હજી તેને સળગાવતા નથી ત્યારે તે ચાર કિયાવાળ કહેવાય કચ્છમાં (નદીના જળની વચ્ચે આવેલા ઝાડીવાળા પ્રદેશમાં) થવા અનેક જાતનાં વૃક્ષવાળા વનમાં ગયે. (અહીં “ચાવત્ ” પદથી ત્રીજા સૂત્રમાં બતાવેલાં બધાં સ્થાને ગ્રહણ કરવા) ત્યાં જઈને (મિત્તિ શા) આ મૃગ જ છે. હું તેમને મારવાને માટે આવ્યો છું-હું તેમની જ શોધમાં હતો. મને સદ્ભાગ્યે તેમની પ્રાપ્તિ થઈ છે, એ મનમાં વિચાર કરીને (કરાર વિચાર વહાણ) મૃગેના સમૂહમાંના કેઈ એક મૃગને મારવાને માટે ( ૩૩ રિરિ ) પિતાનું બાણ છેડે છે-કેઈ એક મૃગને લક્ષ્ય કરીને તીર છેડે છે. (તો i મલે ! પુષેિ પરિણ?) તે હે ભગવન્! તે પુરુષને કેટલી કિયાવાળે કહી શકાય ! (વા! સિય તિરિણ, સિચ રજિરિણ, સિર
શ્રી ભગવતી સૂત્ર : ૨
६४