________________
વિંિહ ) હે ગૌતમ ! કોઈ અપેક્ષાએ તેને ત્રણ ક્રિયા વાળા, કોઈ અપેક્ષાએ ચાર ક્રિયાવાળા અને કોઈ અપેક્ષાએ પાંચ ક્રિયાવાળા કહે છે. (સે મેળરળ) હે ભગવન્ ! આપ શા કારણે એવું કહે છે કે કોઇ અપેક્ષાએ તેને ત્રણ ક્રિયાવાળા કઈ અપેક્ષાએ ચાર ક્રિયાવાળા અને કોઈ અપેક્ષાએ તેને પાંચ ક્રિયાવાળા કહેવાય છે ? (લે મવિદ્ નિસિળયાહ્નો વિદ્વજ્ઞળયા વિ નો માર ળયાદ્ વિિિર્ં) હૈ ગૌતમ! જ્યાં સુધી તે પુરુષ મૃગને લક્ષ્ય કરીને બાણુને ફૂંકવાને માટે ધનુષ પર ચડાવે છે-પણ જ્યાં સુધી મૃગને વીધતા નથી તેમજ મારતા નથી ત્યાં સુધી તે પુરુષ કાયિકી, અધિકરણિકી અને પ્રહેષિકી, એ ત્રણ ક્રિયાઓ વાળા કહેવાય છે. ( ને વિક્નિસિળયાર વિવિદ્ધસળચાણ વિનો મારવાણ ચદું) પરંતુ જ્યારે તે પુરુષ મૃગને લક્ષ્ય કરીને, મૃગને ઘાયલ કરવાને માટે તીર છેડે છે ત્યારે તે ચાર ક્રિયાવાળા કહેવાય છે. (તીર છેડતી વખતે મૃગને ઘાયલ કરવાંના જ આશય છે મારવાના આશય નથી) તાપ એ છે કે તેણે તીર છેડયું અને તે તીર વાગવાથી મૃગ ઘાયલ થયુ... જાનથી મરી ગયુ' નહી—એવી સ્થિતિમાં તૈપુરુષને ચાર ક્રિયાઓના કર્તા માનવામાં આવે છે. (ને માત્ર ળિસિળયા વિ, વિદ્ધત્તળયા વિ, માળયા વિ, સાયં ચાં पुरिसे काइयाए जाव पाणोइवात्र किरियाए पंचहि किरियाहिं पुट्ठे ! से तेण णं गोयमा ! શિયતિનિÇિ, લિચ રક્ષિતિ, પ્રિય કિન્નર) તથા તે પુરુષ મૃગને લક્ષ્ય કરીને તીર ચલાવી ને મૃગને વીંધી નાખીને જયારે મારી નાખે છે ત્યારે તે કાયિકી ક્રિયાથી લઇને પ્રાણાતિપાત સુધીની પાંચે ક્રિયા વાળા કહેવાય છે. તે કારણે, હે ગૌતમ ! મેં એવું કહ્યું છે કે કેાઇ અપેક્ષાએ તે પુરુષ ત્રણુ ક્રિયાવાળા કહેવાય છે અને કોઈ અપેક્ષાએ ચાર ક્રિયાવાળો કહેવાય છે અને કોઇ અપેક્ષાએ પાંચ ક્રિયાવાળો કહેવાય છે તાત્પય એ છે કે શિકારી જ્યાં સુધી તીરને ધનુષ પર ચડાવે છે ત્યા સુધી ત્રણ ક્રિયાઓથી યુક્ત કહેવાય છે. તે ત્રણ ક્રિયાએ કાયિકી, અધિકરણકી. અને પ્રાક્રેષિકી ક્રિયાએ છે. પશુ જ્યારે તે ધનુષ પર તીર ચડાવીને મૃગને લક્ષ્ય કરીને તીર વડે વીધી નાખે છે ત્યારે ઉપરોક્ત ત્રણ ક્રિયાઓ ઉપરાંત પારિતાપનિકી ક્રિયા પણ કરે છે. અને જ્યારે તે તીર ચડાવીને મૃગને લક્ષ્ય કરીને તીર છેડે છે, વીંધે છે, અને મૃગને મારી નાખે છે ત્યારે ઉપરોક્ત ચાર ક્રિયાઓ ઉપરાંત પાંચમી પ્રાણાતિપાત ક્રિયા પણ કરે છે. તેથી ત્યારે તે પાંચ ક્રિયાવાળો કહેવાય છે. સૂ પ
શ્રી ભગવતી સૂત્ર : ૨
૬૫