________________
ગૌતમ સ્વામી મહાવીર પ્રભુને વળી પૂછે છે કે-( પુત્તે ન મરે! શિ યા નાવ ગળાચરણ મિચલ ) ઇત્યાદિ,
ટીકાથૅ --( મંતે ! ) હે ભગવન્ ! પૂર્વકત વિશેષાવાળો કાઇ એક (લે ) પુરુષ (સ્કૃત્તિ વા નાય બાયરસ્ત નિયમ્સ વહાણ ) કચ્છમાંનદી વચ્ચે આવેલા ઝાડીવાળ સ્થાનમાં ( થી લઇને “મૃગને મારવાને નિમિત્તો” સુધીના ત્રીજા સૂત્રમાં આવેલા પાઠ અહીં “ यावत् ” પદ્મથી ગ્રહણ કરવે ) જાય અને મૃગને મારવાને નિમિત્તો ( બચત દ્દાચત) પ્રયત્નપૂર્ણાંક કાન સુધી ખેચેલી ધનુષની પણછ પર (છ્યું) ખણુને ( આયામેત્તા ) ખેંચીને (વિટ્રેક્ઝા) ઉભા થઈ જાય, ( ૩ળે ચ સન્નયરે પુત્તિ મળઓ બાગમેં સંચાળિળા અભિળા સીલ જિવેકના) આ રીતે મૃગને મારવાને માટે પ્રયત્નપૂર્વક ધનુષની પણુછ જીવ એ પ્રકારના હાય છે-(૧) સ’સાર સમાપન્નક અને (૨) અસ’સાર સમાપન્નક ( ત્તસ્થળ ને અસંસારસમાવળા સે હૈં સિદ્ધા) તેમાં જે અસંસાર સમાપન્નક જીવે છે તેમને સિદ્ધ કહે છે. ( સિદ્ધાળ' અવરિયા ) તે સિદ્ધોને કરણવીય ને અભાવે વીરહિત કહ્યા છે. (તસ્થળ ને તે સંસારસમાવયા તે તુવિચા વળત્તા) તથા જે સંસાર સમાપન્નક જીવા છે તે બે પ્રકારના કહ્યા છે, ( ત' જ્ઞા) તે આ પ્રમાણે છે ( સેઢેલોહિયળના ચ ) ( શૈલેશી-પ્રતિપન્નક અને (૨) અશૈલેશી વ્રતિપન્નક સર્વાં સંવરરૂપ ચારિત્રવાળા જીવાને જ શીલેશ કહે છે. તે શીલેશેાની જે અવસ્થા તેનું નામ શૈલેશી છે.
અથવા...પવ તાના ઈશ જે સુમેરુ પર્વત છે, તે સુમેરુના જેવી અવસ્થાને શૈલેશી અવસ્થા કહે છે. સ્થિરતાની અપેક્ષાએ સમાનતા હેાવાથી એવી અવસ્થાને
ઉત્તર—( પોયમા ! ને મિર્ચ મારેક, સિય મિચવેરે ં કે, બે પુસિં મારે, લે પુણવેરેાં પુટ્ટુ) હે ગૌતમ ! જે પુરુષ મૃગને મારે છે તેને મૃગહત્યાનું પાપ લાગે છે, અને જે પુરુષ પુરુષની હત્યા કરે છે તેને નરહત્યાનું પાપ લાગે છે.
પ્રશ્ન-(લે પેનદુળ મંતે ! વં પુષ્પરૂ નામ લે પુષિવેરેળ યુદ્ધે ?) હે ભગવન્! આપ શા કારણે એવું કહેા છે! કે મૃગને મારનારને મૃગહત્યાનું પાપ લાગે છે અને પુરુષને મારનારને પુરુષહત્યાનું પાપ લાગે છે ? અહી શકાકારની શંકા એવા પ્રકારની છે કે મરનાર પુરુષના ધનુષમાંથી જે તીર છૂટયું તે મરનારના પ્રયત્નથી છૂટયું નથી. પણ તલવારથી તેનું માથુ છેદનારના પ્રયત્નથી છૂટયું છે. તા માથું છેદનાર પુરુષને જ મૃગહત્યાનું પાપ લાગવુ જોઇએ, પણ તે ધનુ
શ્રી ભગવતી સૂત્ર : ૨
૬૬