________________
ધરને તેનું પાપ લાગવું જોઈએ નહીં, તે માટે જ ગૌતમસ્વામીએ મહાવીર પ્રભને ઉપરોક્ત પ્રશ્ન પૂછયો છે હવે મહાવીર સ્વામીએ તેને જે જવાબ આપે તે સૂત્રકાર બતાવે છે
ઉત્તર--(ચમા ! કમાણે , સંધિનમાળ સંધિન્ને, શિવત્તિનમાળે ત્તિ નત્તિ, નિરિઝમળે ઉm િરિ ચત્તવં સિરા) હે ગૌતમ! જે કરવામાં આવી રહ્યું છે તે કરાયું જે જોડવામાં આવી રહ્યું છે તે જોડાઈ ચૂકયું, જે થઈ રહ્યું છે તે થઈ ચૂક્યું, જે બનવામાં આવી રહ્યું છે તે બની ચૂકયું એવું કહી શકાય છે ને ? (છંતા ! માનવ ! મi #હ જ્ઞાત ળિસિદ્ ત્તિ વત્તવૃં રિચા) હા, ભગવાન ! એવું કહી શકાય છે કે જે કરવામાં આવી રહ્યું છે તે કરાયું ચાવત્ જે બનાવવામાં આવી રહ્યું છે તે બની ચૂકયું. આ વિષયનું સ્પષ્ટીકરણ પ્રયોગ પણ કરી શકાય છે આ પ્રમાણે હકીકત હોવાથી તે ધનુધરે જ તે તીર છેડ્યું હતું એમ માનવું જોઈએ તેથી તીર ફેંકવાથી તીર વાગવાથી જે મૃગનું મરણ થયું છે તે મૃગહત્યાનું પાપ તે ધનુર્ધારીને જ લાગશે, ધનુર્ધારીનું તલવારથી શિર છેદનાર પુરુષને તે પાપ લાગશે નહીં ( जे मियं मारेइ, से मियवेरेणं पु , जे पुरिसं मारेइ, से पुरिसवेरेणं पुट) ગૌતમ! તે કારણે હું એવું કહું છું કે જે પુરુષ મૃગને મારે છે તે પુરુષને મૃગહિંસાનું પાપ લાગે છે અને જે પુરુષની હત્યા કરે છે તેને પુરુષહત્યાનું પાપ લાગે છે કહેવાનું તાત્પર્ય એ છે કે હિંસામાં આત્માના પરિણામે જ કારણરૂપ હોય છે. તેથી મૃગની હિંસા કરનારને મૃગને મારવારૂપ પરિણામના સદ્દભાવથી મૃણહત્યાનું પાપ લાગે છે અને પુરુષની હત્યા કરનારને પુરુષની હત્યા કરવારૂપ પરિણામના સદ્દભાવથી પુરુષ હત્યાનું પાપ લાગે છે વળી પ્રયોગ પણ કરી શકાય છે આ પ્રમાણે હકીકત હોવાથી તે ધનુધરે જ તે તીર છોડ્યું હતું એમ માનવું જોઈએ તેથી તીર ફેંકવાથી તીર વાગવાથી જે મગનું મરણ થયું છે તે મૃગહત્યાનું પાપ તે ધનુર્ધારીને જ લાગશે, ધનુર્ધારીનું તલવારથી શિર છેદનાર પુરુષને તે પાપ લાગશે નહીં ( જોયા! जे मियं मारेइ, से मियवेरेणं पु , जे पुरिसं मारेइ, से पुरिसवेरेणं पु) 3 ગૌતમ ! તે કારણે હું એવું કહું છું કે જે પુરુષ મૃગને મારે છે તે પુરુષને અગહિંસાનું પાપ લાગે છે અને જે પુરુષની હત્યા કરે છે તેને પુરુષહત્યાનું પાપ લાગે છે કહેવાનું તાત્પર્ય એ છે કે હિંસામાં આત્માનાં પરિણામ જ કારણરૂપ હોય છે. તેથી મૃગની હિંસા કરનારને મૃગને મારવારૂપ પરિણામના સદુભાવથી મૃણહત્યાનું પાપ લાગે છે અને પુરુષની હત્યા કરનારને પુરુષની હત્યા કરવારૂપ પરિણામના સદ્દભાવથી પુરુષ હત્યાનું પાપ લાગે છે વળી
શ્રી ભગવતી સૂત્ર : ૨
१७