________________
શાસ્ત્રમાં એમ પણ કહ્યું છે કે (ચંતો માતાનું મરણ્ય ફાઇ નાવ પંહિં किरियाहि पुटूठे बाहिं छह मासाणं मरइ काइयाए जाव पारिया चणियाए चाहिं
રિચાર્દિ પુ) જે માર ખાનાર વ્યક્તિ છ માસની અંદર મરી જાય તે મારનાર વ્યક્તિ કાયિકીથી માંડીને પ્રાણાતિપાત સુધીની પાંચે ક્રિયાઓવાળો કહેવાય છે, પણ જે માર ખાનાર વ્યક્તિ છ માસ વિતી ગયા પછી મરે તે મારનાર વ્યક્તિ કાયિકી ક્રિયાથી માંડીને પરિતાપનિકી પર્વતની ચાર કિયા વાળો કહેવાય છે તાત્પર્ય એ છે કે આ પ્રકરણમાં ક્રિયાનું વિવેચન કર્યું છે. તે કિયાએ પૂર્વકથિત મૃગાદિવશ્વમાં જેટલી જે કાળ વિભાગમાં થાય છે તેટલી કિયાઓને “બતો ઈત્યાદિ સૂત્ર વડે બતાવવામાં આવી છે તેમાં એ બતાવ્યું છે કે બાણ છોડયા પછી છમાસની અંદર તે મૃગનું મરણ થાય તે તેના મરણનું કારણ તે પ્રહારને જ ગણી શકાય છે. તો તે પ્રકારના મરણના પાપથી તે હત્યા કરનાર પુરુષ કાયિકી, આધિકરણિકી પ્રાષિકી, અને પરિતાપનિકી અને પ્રાણાતિપાત, એ પાંચે ક્રિયાઓથી પૃષ્ટ થાય છે, પણ જે છે માસની અંદર તે મરણ પામે નહીં પણ ત્યાર બાદ તે મરણ પામે છે તે મરણ કેઈ બીજા કારણે થયું છે એમ માની શકાય અને તે પ્રમાણે બને ત્યારે તે પુરુષને પ્રાણાતિપાત ક્રિયાથી થતું પાપ લાગતું નથીં-પણ બાકીની ચાર ક્રિયાઓથી તે પુરુષ સુક્ત થાય છે. આ કથન વ્યવહાર નયની અપેક્ષાએ પ્રાણાતિપાત ક્રિયાને વ્યપદેશ માત્રને બતાવવા માટે જ કરવામાં આવ્યું છે. નિશ્ચય નયના મંતવ્ય પ્રમાણે તે જ્યારે બાણદિને કારણે કોઈ પણ મૃત્ય થાય ત્યારે તે કાળે જ પ્રાણાતિપાતની ક્રિયા થતી હોય છે પછી તે મરણ ભલે છ માસની અંદર થાય કે છ માસ પછી થાય છે તે મરણ બાણદિને કારણે થયું હોય તે ત્યાં અવશ્ય પ્રાણાતિપાત કિયા થઈ ગણાય છે સૂ દા
પુરૂષઘાતકકે ક્રિયા સ્વરૂપમાનિરૂપણ
પુfe i મતે ! પુtણે સરી” ફુચા િ. ટીકાર્થ–(મતે !) હે ભગવન્! (પુણે) કેઈ એક પુરુષ (પુરિ સત્તા સમરિ સેના) કેઈ બીજા પુરુષને હથિયાર વિશેષથી મારે (૪) અથવા (સચાણા) પિતાના હાથમાં () તે (સા) તલવાર લઈને (સી કિના) તેનું માથું કાપી નાખે, (તયા મંતે ! કુરિયે જ વિgિ) તે હે ભગવન! તે પુરુષ કેટલી કિયાવાળો કહેવાય ? (જોરા
શ્રી ભગવતી સૂત્ર : ૨