________________
जावं च णं से पुरिसे तं पुरिसं सतीए समभिधसेति से पाणिणा वा से असिणा सीसं छिंदति तावं चणं से पुरिसे काइयाए अहिगरणियाए जाव पाणाइवायकिરિચાર પાત્ દરિયાíË પુટ્ટુ) હૈ ગૌતમ ! જ્યારે તે પુરુષ બીજા પુરુષને શક્તિ વડે એક પ્રકારના હથિયારથી મારે છે, અથવા પેાતાના હાથમાં તલવાર લઈને તેનું મસ્તક કાપી નાખે છે ત્યારે તે કાયિકી શરીરની પ્રવૃત્તિરૂપ કાયિકી ક્રિયાથી, શક્તિ, તલવાર આદિ અધિકરણના ઉપયોગ કરવાથી અધિકરણિકી ક્રિયાથી પ્રાદ્ધેષિકી ક્રિયાથી પારિતાપનિકી ક્રિયાથી અને પ્રાણાતિપાત ક્રિયાથી પૃષ્ટ થાય છે. ( આમળ વધળ = બળવળનૂત્તીર્ળ પુસિનેરેન પુત્તે ) તથા તે પુરુષ આસન્ન-જેને વધુ સમીપમાં જ વિદ્યમાન છે એવા સન્નવધવાળા તથા તે માણસને તે વખતે અન્યના પ્રાણાનું અથવા પેતાના અપાથતું જેમાં બિલકુલ ભાન રહેતું નથી એવા પુરુષ વેરથી પ્રુષ્ટ થાય છે. કહેવાનું તાત્પ એ છે કે જે પુરુષ જેને ઘાત કરે છે તેના વડે અથવા બીજા' કોઈની મારફત એજ ભવમાં કે અન્ય ભવમાં માર્યા જાય છે, કારણ કે વેર ને લીધે મારનારના વધ થાય છે. તે કારણે તે વધ્યું (જેના વધ કર્યાં છે તે) વડે તેને વધ થાય અથવા અન્ય કોઇ જીવ વડે તેના વધ થાય, તે વધ એજ ભવમાં પણ થાય અને અન્ય ભવમાં પણ થાય. કહ્યું પણ છે....
66
वह मरण अभक्खाण दाण परवण विलोवणाईणं । सव्वजनो उदयो दस गुणिओ एकसिकयाणं " इति ।
आसन्न
વધ કરવાના, મારવાના, અભ્યાખ્યાનના નિંદા કરવાના અને ચારી કરવાના આ બધાં અપકૃત્યોના સવજઘન્ય ઉદય દસગણા હાય છે. ૮ વધશેર્ ર્ ” એ પદમાં જે (૬) એ શબ્દના પ્રયાગ કર્યો છે તે સમુચ્ચયાથે કરાયેા છે. ખીજા' જીવેાના પ્રાણેાની દરકાર ન કરવી અથવા પેાતાના અપાયની દરકાર ન કરવી તેનું નામ “ અનવકાંક્ષા ” છે. તેના ભાવાર્થ એ છે કે જ્યારે કોઈ વ્યક્તિ જીવની હત્યા કરે છે અને તેની સાથે જે વેર બાંધે છે ત્યારે તેને અન્યનાં પ્રણેાની જરા પણ પરવા હેાતી નથી, અથવા તેનાથી પેાતાનું શું અનિષ્ટ થશે તેને પણ ખ્યાલ તેને રહેતા નથી. શિતથી અથવા તલવારથી અન્યનું શિર કાપનાર માણુસ એવા પ્રકારનું પુરુષવેર માંધે છે ાસણા
શ્રી ભગવતી સૂત્ર : ૨
૬૯