________________
વિજય પરાજયકે સ્વરૂપ કા નિરૂપણ
કિયાના અધિકારને અનુલક્ષીને સૂત્રકાર નીચેના સૂત્રનું પણ કથન કરે છે– “રે મને! પુરિસા સરિણા ” ઈત્યાદિ.
ટીકાર્થ–(મતે) હે ભગવન્! (લરિયા) એક સરખા (રવિવા ) એક સરખી ઉમરના, (નરિક્ષત્તયા) એક સરખી ચામડીવાળા (રિતમંદ મોરા ) એક સરખા ભાંડમત્ર ઉપકરણવાળા એટલે કે સમાન સાધન સામગ્રી વાળા (ટો પુરા) બે પુરુષે (ઇમળેણે હિં) આપસ આપસમાં–એક બીજાની સાથે (સંજામં સંગાર) સંગ્રામ ખેલે છે (તસ્થ જે કુરિસે વાનિઝર ને પુરિ પરફ) ત્યારબાદ તે બેમાને એક પુરુષ વિજય મેળવે છે અને બીજો પુરુષ પરાજ્ય પામે છે. ( મેચ મતે !) તે હે ભગવન! એવું શા કારણે બને છે ? પ્રશ્ન કર્તાના પ્રશ્નનો આશય એ છે કે બને સમાન બળ વાળા, સમાન ઉમર વાળા, સમાન સાધન સામગ્રીવાળા હોવા છતાં એવું કેમ બને છે કે એકની જીત અને બીજાની હાર થાય છે ? (મોચમા ! હવે સવારિ વાજ્ઞિ, અવણિ પરાગરૂ) હે ગૌતમ ! તેનું કારણ એ છે કે જે વીર્યયુક્ત હોય છે તે બીજાને હરાવી દે છે. અને જે વીર્યરહિત હોય છે તે પરાજ્ય પામે છે (જાવ જરાફકા) હે ભગવન! આપ શા કારણે એવું કહે છે કે વીર્યવાળાને જય થાય છે અને વીર્યરહિત વ્યક્તિની હાર થાય છે? તાત્પર્ય એ છે કે એકને જ્ય અને બીજાને પરાજ્ય થવાનું કારણ શું છે? એ પ્રશ્ન છે તેને ઉત્તર નીચે પ્રમાણે છે.
ઉત્તર–(જોયા! વરિયાણા, ભાડું ને ચાહું નો પુરું जाव णो अभिसमण्णागयाइ णो उदिण्णाई णो उवसंताई भवंति से णं पराजिT૬) હે ગૌતમ ! જે જીવે વીર્યવધ્ય–વીર્ય રહિત એટલે કે શત્રુથી નાશ થનારા કર્મો બાંધ્યાં નથી, સ્પર્ધો નથી, ચાર પ્રાપ્ત કર્યો નથી. તેનાં તે કર્મ ઉદીર્ણ નથી, પણ ઉપશાન છે-કાર્ય કરવાને અસમર્થ છે-એ પુરષ યુદ્ધમાં બીજા પુરુષને જીતે છે. અહીં “ચાવ” પદ વડે નિધત્ત અને નિકાચિત. એ બે પદનો પણ સમાવેશ થયેલ છે તેમ સમજવું. તેથી એવો અર્થ બેધ થાય છે કે તેનાં વીર્યવધ્ય કર્મ નિધત્ત પણ નથી અને નિકાચિત પણ નથી ( जरसणं वीरियवज्झाई कम्माइ बधाईजाय उद्दिण्णाइ णो उवसंताई भवंति ) તથા જે પુરુષે વીર્યવધ્ય કર્મો બાંધ્યાં હોય છે એટલેકે જે પુરુષે વીરહિત ક બાંધ્યા છે, સ્પેશ્ય છે, નિધત્ત અને નિકાચિત પણ કર્યા છે, અને જેનાં તે ક અભિસમન્વાગત છે. અને ઉદયાવલિકામાં પ્રવેશી ચુક્યાં છે પણ ઉપ
શ્રી ભગવતી સૂત્ર : ૨
SO