________________
શાન્ત નથી. (તે પારૂક્શા ) તે પુરુષ વીરહિત હોવાને કારણે પરા
જ્ય પામે છે. કહેવાનું તાત્પર્ય આ પ્રમાણે છે-જે પુરુષે વીર્ય વધ્ય (વીર્યરહિત) કર્મો પહેલાં તે બાધ્યાં જ ન હય, કદાચ બાંધ્યા હોય તે તેના વડે પૃષ્ઠ થયે ન હોય, જે સ્પષ્ટ હોય તે નિધત્ત ન હોય, કદાચ નિધત્ત પણ હોય અને નિકાચિત ન હોય, કદાચ નિકાચિત હોય પણ અભિસમન્વાગત ન હોય કદાચ અભિમન્વાગત (પ્રાપ્ત નહીં કરેલાં) હોય તે ઉદીર્ણ ન હોય કિન્તુ ઉપશાન્ત હય, એવી દશામાં તે પુરુષને વિજય થાય છે અને તેથી વિપરીત સ્થિતિવાળાને પરાજ્ય થાય છે. તે તેf Tોચમા ! ઘd ગુજરુ) હે ગૌતમ ! તે કારણે હું એવું કહ્યું છે કે “વવા ઉતળવું, અરિ પરારકા” વીર્યયુક્ત પુરુષ, સમાન વયના, સમાન ચામડીવાળા સમાન સામગ્રી અને ઉપકરણવાળા વીર્યરહિત પુરુષને જીતી જાય છે, અને વીર્યરહિત વ્યક્તિ તેની મારફત પરાજ્ય પામે છે. “રિસમંદરોવર” એ પદમાં જે “ભાંડામત્ર ઉપકરણ” પદમાં ભાંડ અને અમત્ર, એ બે શબ્દનો પ્રયોગ થયે છે. તેમાં હિરણ્ય, સુવર્ણ વગેરેના ઉપકરણને “ભાંડ” કહે છે અને કાંસા વગેરેને વાસણે અથવા ઉપકરણેને “અમત્ર” કહે છે. અથવા–“ભાંડમાત્રા”-ગણમાદિ દ્રવ્યરૂપ જે પરિગ્રહ છે તેને ભાંડમાત્રા કહે છે, તથા વિવિધ પ્રકારનાં જે વસ્ત્ર, શસ્ત્ર વગેરે હોય છે તેને ઉપકરણ કહે છે તેથી તે બનેને સમાન સામગ્રીવાળા કહેવામાં આવ્યા છે . -૮ છે
છે મુગઘાતક આદિ પુરુષ પ્રકરણ સમાસ છે
વીર્ય કે સ્વરૂપમાનિરૂપણ
વીય વિચારપહેલાં “સવારિ વારિણ” ઈત્યાદિરૂપ વર્ણન કરવામાં આવ્યું છે તે એ જ પ્રસ્તાવને અનુલક્ષીને સૂત્રકાર હવે વીર્યસૂત્રનું કથન કરે છે–
જીવાળું અં! જિં સવારિયા ઈત્યાદિ.
ટીકાથ–(મતે !) હે ભગવન! (નવાઇi f% સરિયા વીાિ ) શું જ વીર્યસહિત હોય છે, કે વીર્યરહિત હોય છે ? (જો મા ! સીરિયા વિ અરવિ વિ) હે ગૌતમ! જી વીર્યસહિત પણ હોય છે, અને વીર્યરહિત પણ હોય છે (તે વેળof૦) હે ભગવન્ ! આપ શા કારણે એવું કહે છે કે જીવ વીર્યસહિત પણ હોય છે અને વીર્યરહિત પણ હોય છે (જો મા ! ની સુવિધા guત્તા « ના સંસારમાંvv[NTT ચ સંસાર સમાવા ૨) હે ગૌતમ!
શ્રી ભગવતી સૂત્ર : ૨
૭૧