SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ બે પ્રકારના હોય છે-(૧) સંસાર સમાપન્નક અને (૨) અસંસાર સમાપન્નક (ાથ જે સંસારમાળા રે જો સિદ્ધા) તેમાં જે અસંસાર સમાપન્નક જીવે છે તેમને સિદ્ધ કહે છે. ( સિદ્ધાનું કીરિયા) તે સિદ્ધોને કરણવીર્યને અભાવે વીર્યરહિત કહ્યા છે. (તસ્થi ને તે સંસારસમાવવા તે સુવિધા ઉત્ત) તથા જે સંસાર સમાપનક જીવે છે તે બે પ્રકારના કહ્યા છે, (સં' ગા) તે આ પ્રમાણે છે-(સેનો પરિવUTv ) (શૈલેશી–પ્રતિપન્નક અને (૨) અશૈલેશી વ્રતિપનક સર્વ સંવરરૂપ ચારિત્રવાળા જીવોને જ શીલેશ કહે છે. તે શીલેશની જે અવસ્થા તેનું નામ શેલેશી છે. અથવા.....પર્વતનો ઈશ જે સુમેરુ પર્વત છે, તે સુમેરુના જેવી અવસ્થાને શૈલેશી અવસ્થા કહે છે. સ્થિરતાની અપેક્ષાએ સમાનતા હોવાથી એવી અવસ્થાને નથી, તેથી તે અપેક્ષાએ તેમને અવીર્ય – વીર્યરહિત-કહ્યા છે. (તસ્થ જો ને ते असेलेसी-पडिवण्णया ते ण लद्धिवीरिएण सवीरिया करणवीरिएण सबीरिया વિ વીડિયા વિ) તથા જે અશૈલેશી પ્રતિપન્નક જીવે છે તેઓ લબ્ધિવીર્યની અપેક્ષાએ સવીર્ય છે. પણ કરણવીર્યની અપેક્ષાએ વીર્યસહિત પણ હોય છે અને વીર્યરહિત પણ હોય છે. ઉત્થાન વગેરે ક્રિયાવાળા જેઓ હોય છે તેઓ સવીર્ય હોય છે, અને જેઓ ઉત્થાનાદિ કિયારહિત હોય છે તેઓ અવીર્ય હેય છે અપર્યાપ્ત વગેરે સમયમાં જીવ અવાર્ય હોય છે. તેણે તેનgi મા! gષે યુદ, નવી દિશા વિ વીરિયા વિ) હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે અશૈલેશી પ્રતિપન્નક જીવ વીર્યસહિત પણ હોય છે અને વીર્યરહિત પણ હોય છે. જીવમાં જે બળ ઉત્પન્ન થાય છે તેને વીર્ય કહે છે. તે વીર્યના બે પ્રકાર તે-(૧) લબ્ધિવીર્ય અને (૨) કરણવીર્ય. તેમાં જે લબ્ધિવીર્ય છે તે તે નથી, તેથી તે અપેક્ષાએ તેમને અવીર્ય-વીર્યરહિત-કહ્યા છે. (તરથ બંને ते असेलेसी-पडिवण्णया ते ण लद्धिवीरिएण सीरिया करणवीरिएण' सीरिया વિ વીરિયા વિ) તથા જે અશૈલેશી પ્રતિપન્નક જીવો છે તેઓ લબ્ધિવીર્યની અપેક્ષાએ સવર્ય છે. પણ કરણવીર્યની અપેક્ષાએ વીર્યસહિત પણ હોય છે અને વીર્યરહિત પણ હોય છે. ઉત્થાન વગેરે કિયાવાળા જેઓ હોય છે તેઓ સવીર્ય હોય છે, અને જે ઉત્થાનાદિ કિયારહિત હોય છે તેઓ અવીર્ય હોય છે અપર્યાપ્ત વગેરે સમયમાં જીવ અવીર્ય હોય છે. તેણે તેનgજોવા ! gવે યુદવ, સવપિયા વિ જવારિચા વિ) હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે અશૈલેશી પ્રતિપન્નક જીવ વીર્યસહિત પણ હોય છે અને વીર્યરહિત પણ હોય છે. જીવમાં જે બળ ઉત્પન્ન થાય છે તેને વીર્ય કહે છે. તે વિયના બે પ્રકાર તે-(૧) લબ્ધિવીર્ય અને (૨) કરણવીર્ય. તેમાં જે લબ્ધિવીર્ય છે તે તે શ્રી ભગવતી સૂત્ર : ૨ ર
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy