SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ આત્મબળની સત્તા વિશેષરૂપ હોય છે. તથા જે કરણવીર્ય છે તે કાર્ય કરવાને સમર્થ એવા આત્મબળરૂપ હોય છે. તમામ સંસારી જેમાં લબ્ધિવીર્ય હોય છે. પણ કરણવીર્ય તમામ સંસારી જીમાં હોય છે જ એ નિયમ નથી. કારણ કે અપર્યાપ્ત અવસ્થામાં તે સર્વ જીવમાં હોતું નથી. તેથી તે હેય પણ છે અને નથી પણ હોતું એવું કહ્યું છે. વીર્ય એક પ્રકારનું આત્મબળ છે. લબ્ધિવીર્ય એક જાતના આત્મબળની સત્તારૂપ હોય છે. કર્ણવીર્ય કઈ પ્રકારની ક્રિયા કરતાં આત્મબળરૂપ હોય છે. સામાન્ય જીવે વીર્યયુકત પણ હોય છે અને વીર્યરહિત પણ હોય છે, એ બાબતનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર તે વીર્યને વિચાર જીવ વિશેષને અનુલક્ષીને કરવા માટે પ્રશ્નોત્તરરૂપ સૂત્રોનું કથન કરે છે (નેરા મતે ! વિ સીરિયા? લવરિયા ?) હે ભગવન શું નારક વીર્યયુક્ત હોય છે કે વીર્ય વિનાના હોય છે? (રોય ! ને ટૂચ જીદ્ધિવીgિi સીરિયા, રણવીરિ સવારિયા વિ વીરિયા વિ) હે ગૌતમ! અને નિષ્પાદિત સ્વવિષયવાળા પુરુષકારનું નામ જ પરાક્રમ છે તેનું તાત્પર્ય એ છે કે લબ્ધિવીર્ય આત્મબળની સત્તારૂપ હોય છે. નારકમાં આત્મબળની સત્તા છે જ તે આત્મબળની સત્તારૂપ લબ્ધિવીર્યને તેમનામાં સદુભાવ હોવાથી લબ્ધિવીર્યની અપેક્ષાએ તેઓ સવીય કહેવાય છે તથા કરણવીય કોઈ પણ પ્રકારની ક્રિયા કરનાર આત્મબળ રૂપ હોય છે, તે જે નારક ઉત્થાન વગેરે કિયા કરવામાં લાગેલા આત્મબળવાળા હોય છે તેઓ તે કરણવીર્યથી સહિત હોય છે. અને જેમનું આત્મબળ ઉત્થાનાદિ ક્રિયા રહિત હોય છે તે નારકે કરણવીર્યથી રહિત હોય છે. તેથી તે વયેની અપેક્ષાએ તેઓ અવીય કહેવાય છે. એક વાત સૂત્રકારે (સિ રૂi Mથિ ના પર છે, તેનું રિયા સ્ટદ્ધિવારિણM વરિયા, રણવીરિઘ કવીરિયા) આ સૂત્ર મારફત બતાવી છે. જે નારક અને ઉત્થાનાદિ ક્રિયાઓ હતી નથી તે નારક અને નિષ્પાદિત સ્વવિષયવાળા પુરુષકારનું નામ જ પરાક્રમ છે તેનું તાત્પર્ય એ છે કે લબ્ધિવીર્ય આત્મબળની સત્તારૂપ હોય છે. નારકમાં આત્મબળની સત્તા છે જ તે આત્મબળની સત્તારૂપ લબ્ધિવીને તેમનામાં સદભાવ હોવાથી લબ્ધિવીર્યની અપેક્ષાએ તેઓ સવીય કહેવાય છે-તથા કરણવીય કઈ પણ પ્રકારની ક્રિયા કરનાર આત્મબળ રૂપ હોય છે, તે જે નારકે ઉત્થાન વગેરે ક્રિયા કરવામાં લાગેલા આત્મબળવાળા હોય છે તેઓ તે કરણ વીર્યથી સહિત હોય છે. અને જેમનું આત્મબળ ઉત્થાનાદિ કિયા રહિત હોય છે તે નારકે કરણવીર્યથી રહિત હોય છે. તેથી તે વીર્યની અપેક્ષાએ તેઓ અવયં કહેવાય છે. એક વાત સૂત્રકારે (ગેસિT ને રૂપાળું ગથિ apળે જ્ઞાન વધે, તેમાં જોયા બ્રિવીgિf સવારિયા, જાળવીfer કવરિયા) આ સૂત્ર મારફત બતાવી છે. જે નારક અને ઉત્થાનાદિ ક્રિયાઓ હતી નથી તે નારક શ્રી ભગવતી સૂત્ર : ૨ ७३
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy