________________
જીવા લબ્ધિવીયની અપેક્ષાએ સવીય છે, પરતુ કરણવી ની અપેક્ષાએ અવીય છે. આ કથન અપર્યાપ્ત અવસ્થાની અપેક્ષાએ કરવામાં આવ્યું છે તેમ સમ જવું. કારણ કે કાઈ પણ જીવને અપર્યાપ્ત અવસ્થામાં ઉત્થાન આદિ ક્રિયાઓ હાતી નથી. તેથી અપર્યાપ્તાવસ્થામાં ઉત્થાનાદિ ક્રિયારહિત નારક જીવી લબ્ધિ વીવાળા હાવા છતાં કરણવીયની અપેક્ષાએ વીય રહિત જ હાય છે ( લે તેનઅેળ॰ ) હે ગૌતમ! તે કારણે મેં એવું કહ્યું છે કે નારક જીવા લબ્ધિવીય ની અપેક્ષાએ સર્વીય હાવા છતાં પણુ કરણવીર્યની અપેક્ષાએ સર્વીય પણ હાય છે. અને અવીય પણ હાય છે આ રીતે નારક જીવેામાં વીયૅવત્તાનું પ્રતિપાદન કરીને હવે સૂત્રકાર બાકીનાં ૨૩ ૪'ડકામાં તેનું પ્રતિપાદન કરવાને માટે કહે છે કે ( जहा णेरड्या एवं जात्र पंचिदियतिरिक्खजोणिया मणूसा जहा ओहिया जीवा ળવત' સિદ્ધત્રના માળિચવા, વાળમત-ઝોતિષ-વેમાળિયા ના મેરા) જેવી રીતે નારકના વિષયમાં વીયના સદૂભાવ અને અસદ્ભાવના વિચાર કરવામાં આવ્યો છે, એજ પ્રમાણે પંચેન્દ્રિય તિય ઇંચ સુધીના જીવાના વિચાર કરવા જોઇએ. અહીં “ ચાવત્ ” પદ વડે દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીવાને ગ્રહણ કરવા જોઇએ. મનુષ્યનાદડકમાં પણ વીય વત્તા વિગેરેના વિચાર જીવ સામાન્યમાં કહ્યા પ્રમાણે જ સમજવા. પણ એટલી વિશેષતા છે કે અહીં સિદ્ધ ભગવતેને સમાવેશ કરવા નહી. કહેવાનું તાત્પ એ છે કે સામાન્ય જીવામાં સિદ્ધભગવાને સમાવેશ થઈ જાય છે, પરન્તુ મનુષ્યેામાં સિદ્ધભગવંતાના સમાવેશ કરવેા નહી, ને કારણે મનુષ્ય દંડકમાં વીયવિષયક વિચાર કરતી વખતે સિદ્ધભગવતાની સાથે આલાપ કહેવા નહીં. જેવી રીતે નારક જીવાના વિષયમાં વીના વિચાર કરવામાં આવ્યો છે એવી જ રીતે વાળુવ્યંતર દેવાથી લઈ ને વૈમાનિકદેવે સુધીના જીવદંડકમાં પણ વીય વત્તા વગેરેના વિચાર કરવા જોઇએ
( સેવ મતે ! ક્ષેત્ર મતે ! ત્તિ નાવ વિરૂ ) હે ભગવન્ ! આપે જીવાના વીયના વિષયમાં સામાન્યરૂપે અને વિશેષ રૂપે જેવી પ્રરૂપણા કરી છે, એ પ્રમાણે જ તે તમામ હકીકત છે. એ વાત તદ્દન સત્ય છે. એ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને વંદ્યન નમસ્કાર કર્યાં, અને વંદન નમસ્કાર કરીને સંયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતાં પેાતાને સ્થાને ગયા. ।।ઇતિશ્રી જૈનાચાર્ય જૈનધર્મદિવાકર પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજકૃત ભગવતીસૂત્રની પ્રિયઢશિનીવ્યાખ્યાના પહેલા શતકના આઠમા ઉદ્દેશક સમાપ્ત ॥૧-૮ાા નવવે ઉદ્દેશેકી અવતરણિકા
નવમા ઉદ્દેશકના પ્રારંભ
આ ઉદ્દેશકમાં જે વિષયાનું નિરૂપણ કર્યું” છે તેના અહિં સંક્ષેપમાં વિચાર કરવામાં આવે છે જીવામાં કયાં કારણેાને લીધે ગુરુતા હાય છે ? એ પ્રશ્ન અને તેને આ પ્રમાણે ઉત્તર-પ્રાણાતિપાત, મૃષાવાદ, અનુત્તાદાન. મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખ્યાન, વૈશુન્ય, પરપરવાદ, અરિત, રિત, માયા, મૃષા અને મિથ્યાદર્શનશલ્ય એ કારણેાને લીધે મંધાતા કના ભારથી જીવામાં ગુરુતા હાય છે. જીવામાં કયાં કારણેાને
શ્રી ભગવતી સૂત્ર : ૨
૭૪