SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ 64 (પોથમા! ન ખં તે અન્નરથિયા દ્યું માપતિ, નાવ વિયાય ૧) હે ગૌતમ! અન્ય તીથિકા એવું જે કહે છે કે એક જ સમયે (૧) આ ભવ સંબધી આયુષ્યના અને(ર) પરભવ સમધી આયુષ્યના-એમ એ આયુષ્યના અધ બાંધે છે. (કે તે વ' બાપુ મિા તેલ' આવુ) તેમણે એવુ' જે કહેલ છે તે મિથ્યા છે, સત્ય નથી. “આણંતિ નાવ પનિયાકય ૫'' અહી' જે ચાવ” પદ છે તેનાથી પૂર્વોક્ત ‘માત્રન્તુ, પ્રજ્ઞાવયન્તિ, પશ્ર્વયન્તિ, હો નીયઃ જ સમયે તે આયુષી પ્રજરોત્તિ, દ્દ મનિન્દ્રાયુ ≈ '' ઈત્યાદિ પાઠના સંગ્રહ કરાયા છે. અન્ય તીથિકાએ જે કહ્યું છે તે મિથ્યા છે” એજ વાતનું પ્રતિપાદન હવે કરવામાં આવે છે—એક જ અધ્યવસાયથી પરસ્પર વિરૂદ્ધ એવાં એ આયુચ્ચેના ખંધ થવા અસંભવિત છે. વળી પોતાની પર્યાય હાવાને કારણે જીવ; સમ્યકત્વ અને જ્ઞાનની માફક એક પર્યાય કરવામાં બીજા પર્યાય કરે છે” એવુ તેમનું જે કથત છે તે પણ ચોગ્ય નથી-કારણ કે આત્મા; જ્યારે સિદ્ધત્વ પર્યાય પ્રાપ્ત કરે છે ત્યારે તે એજ સમયે સસારિત્વ પર્યાય ધારણ કરતા નથી વળી કેટલાક અન્ય તીથિકાની માન્યતા એવી છે કે- જયારે જ્યારે જીવ આ ભવ સબંધી આયુષ્યનું વેદન કરે છે ત્યારે ત્યારે તે પરભન્ન સંબધી આયુષ્યને બ ંધ માંધે છે ” આ માન્યતા પણ ખરાખર ખંધબેસતી નથી કારણ કે જન્મ થતાંજ જીવ; આ ભવના આયુષ્યનું વેદન કરવા માંડે છે, જો આત્મા એજ સમયે પરભવના આયુષ્યના મધ ખાંધે છે એવું માનવામાં આવે તેા દાન, શીલ, તપ અને ભાવનાનું આચરણ તથા સંયમાદિનું સેવન કરવું વગેરે નિરક જ થશે. તાત્પય એ છે કે જીવ ઉત્પન્ન થયા પછી જ્યારે તેમનામાં યાગ્ય સામર્થ્ય આવે છે ત્યારે તે દાનાદિ સત્કૃત્યા અને સયમ વગેરે અનુષ્કાનાનું આચરણ કરે છે અને તે એટલા માટે જ કરે છે કે આગળ જતાં એજ ભવમાં પરભવ સોંધી શુભ આયુષ્યના અંધ બધાય. જો જન્મ થતાં જ જીવ; પરભવના આયુષ્યને અધ ખાંધી લેતા હોય તે તેને પછી સત્કૃત્યા કરવાનું અને સયમાદિની આરધના કરવાનું પ્રયાજન જ રહેતુ નથી. “બાયુર્વવરાહાન્યત્ર જ્ઞાતયમ્' આવું જે અન્ય મતવાદીઓનું કથન છે તે આયુષ્યના અંધકાળ સિવાયના સમયની એટલે કે અપર્યાપ્ત અવસ્થાની અપેક્ષાએ સમજવુ'. નહીં તે અન્ય તીથિ કાનું 66 જીવ આયુષ્યના ખૂંધ કાળે આ ભવ સંબંધી આયુષ્યનું વેદન કરે છે–ભાગવે છે અને પરભવ સંબધી આયુષ્યને અંધ બાંધે છે ” આ કથન અસત્ય કહી શકાશે નહીં, કારણ કે જૈનસિદ્ધાન્તની પણ એ જ માન્યતા છે. આ રીતે અન્ય તીથિકાના મતને મિથ્યા-અસ્વીકાય–કહીને આ વિષયમાં પેાતાનુ શું મન્તવ્ય છે તે બતાવવાને માટે સૂત્રકાર કહે છે કે- (4 ( અઠ્ઠું પુળ પોયમાં ! × આવામિ, નાવ પફ્લેમિ) હે ગૌતમ ! હું આ વિષયમાં એવુ' કહું છું, ચાવત્ પ્રરૂપણું! કરૂ છું કે ( જે નીચે તેનું શ્રી ભગવતી સૂત્ર : ૨ 6
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy