________________
समएणं एगं आउय' पकरेइ, तं जहा-इह भवियाउय वा परभवियाउय वा ) એક જીવ એક સમયે એક જ આયુષ્યનો બંધ બાંધે છે-આ ભવસંબંધી આયુષ્યને બંધ બાંધે છે અથવા તે પરભવ સંબંધી આયુષ્યને બંધ બાંધે છે–પરંતુ એક જ સમયે બે આયુષ્યને બંધ બાંધતે નથી. (ાં સમાં હું મવિચાઉ પરે) જે સમયે જીવ આ ભવ સંબંધી આયુષ્યને બંધ બાંધત હોય છે, (જો માં વમવિચાર્યે ઘરે) તે સમયે તે પરભવસંબંધી આયુષ્યનો બંધ બાંધતા નથી. જે એક જ સમયે બે આયુષ્યકર્મોને બંધ થતું હોય તે સંયમ વગેરેનું આચરણ કરવું નકામું થઈ પડશે. તેમજ (રૂટ્ટ મવિચાઉચર પાચાણ જે વમવિયા ) આ ભવ સંબંધી આયુ. વ્યકમને બંધ બાંધી લેવાથી (જો પરમવિયા ) જીવ; પરભવસંબંધી આયુષ્યકર્મ બંધ બાંધતે નથી. (મવિયાયણ પારણયાણ) અને પરભવ સંબંધી આયુષ્યકર્મને બંધ બાંધી લેવાથી ( રૂમવિચાઉ પરેફ) આ ભવસંબંધી આયુષ્યકર્મ બંધ બાંધી લેતો નથી. (ga વસ્તુ છે જીવે પોmi સમi u મારું ઘરે) આ રીતે એક જીવ એક જ સમયે એકજ આયુષ્યકમને બંધ બાંધે છે. (તં નહીં–રૂમવિચારયં વા પરમવિચાર વા) તે એ રીતે કે કાં તે આ ભવના આયુષ્યને બંધ બાંધે છે અને કાંતો તે પરત ભવના આયુષ્યને બંધ બાંધે છે. આ તમામ કથનને ભાવાર્થ એ છે કે જીવ એક સમયે એક જ આયુષ્યને બંધ બાંધે છે-કાં તે આ ભવસંબંધી આયુબને બંધ બાંધે છે અને કાંતે પરભવ સંબંધી આયુષ્યને બંધ બાંધે છે. પરંતુ એક સાથે બે આયુષ્યને બંધ બાંધતા નથી. (સેવે મંતે ! સેવં મંતે ! ત્તિ મા જોરે વાવ વિરુ) “ભગવાન ! આપે આયુષ્યકર્મના વિષયમાં જે પ્રતિપાદન કર્યું છે તે સર્વથા સત્ય જ છે–એમાં શંકાને સ્થાન જ નથી. આ પ્રમાણે કહીને ગૌતમ સ્વામીએ મહાવીર પ્રભુને વંદના નમસ્કાર કર્યા. વંદણ નમસ્કાર કરીને સંયમ અને તપથી પિતાના આત્માને ભાવિત કરતા પિતાને સ્થાને ગયા અહીં ઉત્તર સૂત્રમાં જે “મહું પુખ જોયમા ! ઘa ગg
સ્વામિ નાવ પમિ” “ના” (યાવત્ ) પદ આવ્યું છે તેની મારફત “હવે માણે, ga ઘમિ ” એ બે ક્રિયાપદને સમાવેશ કરાયો છે. વિશેષરૂપે કથન કરવું તેનું નામ “ભાષણ” છે. હેતુ દષ્ટાન્ત વડે પિતાના મતનું પ્રતિપાદન કરવું તેનું નામ “પ્રજ્ઞાપના છે ભેદના કથન વડે વિષયનું જે નિરૂપણ કરવામાં આવે છે તેને “પ્રરૂપણ” કહે છે” | સૂ૦૪ છે
છે અન્યતીથિક મત વિષયક પ્રશ્નોત્તર સમાપ્ત છે
શ્રી ભગવતી સૂત્ર : ૨