________________
કાલસ્યવેષિકપુત્ર કે પ્રશ્નોત્તર કા નિરૂપણ
આ કાલાસ્યવેષિકપુત્ર અણુગાર પ્રકરણ
અન્યયુથિકા ( અન્યતીથિકા ) ના પ્રસ્તાવ વડે જ સૂત્રકારે “ તેનં જાહેળ તેનું સમપ્નું ઃ ઈત્યાદિ સૂત્રનું કથન કર્યુ છે
“તેળ જાહેળ તેન સમળ' '' ઇત્યાદ્રિ
સૂત્રા—(સેળ હાઢેળ સેન સમળ) તે કાળે અને તે સમયે ( પાલાવયિન્તે ) પાર્શ્વનાથના વંશમાં ઉત્પન્ન થયેલ (જાહાસવેત્તિયપુત્તે ) કાલાસ્ય વેષિકપુત્ર ( ગામ બળવારે) નામના અણુગાર (નેવ ચેરા માવંતો) જે તરફ સ્થવિર ભગવનાન વિરાજતા હતા ( તેનેય ઉત્રાપજી) તે તરફ ગયા. કુવાનૈચ્છિ” ત્યાં જઈને ( થરે માવંતે ત્ર' વાપી) તેમણે સ્થવિર ભગવન્તા ને આ પ્રમાણે કહ્યું–( થેરા ! સામાયૅન ઝાળતિ, થેરા સમાલ ઊઠ્ઠું ન જ્ઞાનંતિ ) હે સ્થવિરા ! તમે સામાયિક જાણતા નથી. અને સામાયિકના અથ પણ જાણતા નથી. ( થેરા પરવાળ નfતે) હું સ્થવિરેશ ! તમે પ્રત્યાખ્યાનને જાણતા નથી, ( ઘેરા પચલાળાસ અરૢ ન ઝા ંતિ) અને હું સ્થ વિશ! તમે પ્રત્યાખાનના અર્થ પણ જાણતા નથી, (થેરા સંગમ ન જ્ઞાનંતિ ) હું સ્થવિર ! તમે સંમને જાણતા નથી, (થે સંગમસ અદન જ્ઞાનંતિ ) અને હું સ્થવિરા ! તમે સજમના અર્થ પણ જાણતા નથી, ( ચૈાસંવર' ન જ્ઞાનંતિ ) હૈ સ્થવિશ ! તમે સંવરને જાણતા નથી, ( થે। સંવરÆ જ્ઞાનંત્તિ) અને હું સ્થવિરા ! તમે સવરના અં પણુ સમજતા નથી, (થૅત્તે વિયેશન નાળતિ, થરા વિવેસ્ટ કટું ન જ્ઞાનંતિ) હું સ્થવિરો ! તમે વિવેકને જાણતા નથી, અને હું સ્થવિરેશ ! તમે વિવેકને અ પણ જાણતા નથી. ( થેરા વિકલનાં ન નાળાંતિ, થેરા વિકસસ ાટું ન જ્ઞાનંતિ) હે સ્થવિર ! તમે વ્યુત્સને જાણતા નથી, અને હું સ્થવિરેશ ! તમે બુત્સ ના અર્થ પણુ જાણુતા નથી. ( તળ તે થેરા મળવંતો હાજરવેલિપુત્ત'. અગાર' વ વચારી )
न
શ્રી ભગવતી સૂત્ર : ૨
૯૨