________________
ત્યારે તે સ્થવિર ભગવંતોએ કલાયેષિપુત્ર અણગારને આ પ્રમાણે કહ્યું –
(જ્ઞાળામાં ગં ગmો સામારૂ, જ્ઞાળાનો જંગનો સામારૂચાણ કરે આર્ય ! અમે સામાયિક જાણુએ છીએ, આર્ય! અમે સામાયિકને અર્થ પણ જાણુએ છીએ. (નાવ નાનામો of શકનો વિકાસ અ) યાવત્ હે આર્ય! અમે વ્યુત્સર્ગને અર્થ પણ જાયે છીએ. (તણાં રે જાણ્યાવેણપુર ગળા તે થેરે માવતે હવે વઘાસી) ત્યારે તે કાલાસ્યષિપુત્ર અણુ ગારે તે સ્થવિર ભગવોને આ પ્રમાણે કહ્યું-(રૂi નો સુ કહુ સામારૂ, જ્ઞાબહૂ મારૂચાણ બંદુ, નાવ જ્ઞાનદ્ વિવાર અ) હે આર્યો ! જે તમે સામાયિકને જાણતા હો અને સામાયિકના અર્થને જાણતા હે, ચાવ” વ્યત્સર્ગના અર્થને પણ સમજતા હે, (અહીં “ચા” પદથી પ્રત્યાખ્યાન, સંયમ વિવેક અને વ્યુત્સર્ગને જાણતા હો અને તેમના અર્થ સમજતા હે એટલે પૂર્વોક્ત સૂત્રપાઠ ગ્રહણ કરે) તે ( જિં મે ક્લો સામigs) હે આર્યો! આપના મતાનુસાર સામાયિક શું છે ? ( કિમે અને સામાક્ષ જ) હે આર્યો આપના મત પ્રમાણે સામાયિકને શું અર્થ છે? (નાર વિં એ વિકસTRણ ) યાવત્ વ્યુત્સર્ગને શું અર્થ છે? (અહીં પણ “યાવતુ” પદથી પૂર્વોક્ત સૂત્રપાઠ ગ્રહણ કરે ) (તાં ઘેરા માવંતો વાઢારિયqત્ત અNTIf u વચાતી) ત્યારે તે સ્થવિર ભગવન્તોએ કાલાયેષિપુત્રને આ પ્રમાણે કહ્યું-(સયાને અન્નો ! સામg, બાળ મનો સામાચરણ લદ્દે વાવ વિષાણ ) હે આર્ય ! અમારો આત્મા એજ સામાયિક છે, અને હું આર્ય ! અમારે આત્મા એજ સામાયિકને અર્થ છે, “પાવર” વ્યુત્સર્ગનો અર્થ છે ( agi ૨ વોરાસિયyત્તે ૩Uારે માતે રં વારસ) ત્યારે તે કાલાસ્યષિક પુત્ર અણગારે તે સ્થવિર ભગવાને આ પ્રમાણે કહ્યું-(રૂમે ગનો ગાવા સામારૂ સ બ પ વાવ ગાય વિતરણ કર્યો) હે આર્યો! જે આપને આત્મા સામાયિક હોય અને આપને આત્મા સામાયિકને અર્થ હાય, “વાવ7 ” આપને આત્મા વ્યુત્સર્ગને અર્થ હોય તો (માજ માયા ઢો ) ક્રોધ, માન, માયા અને લોભન (સવ) ત્યાગ કરીને વળી (f બ) શા માટે (નો) હે આર્યો ! (હૃદુ) તમે તેમની ( ક્રોધાદિકની)
શ્રી ભગવતી સૂત્ર : ૨