SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ થઈ જાય છે. (ાવ શું છે કાચા સંક્રમે ૩ મારૂ ) આ રીતે અમારે આત્મા સંયમમાં ઉપસ્થિત થઈ જાય છે. (રથ નં રે જાતિ અરે સંયુક્રે) તેમનાં એ પ્રકારનાં વચને સાંભળીને કાલાસ્યષિક પુત્ર અણુગાર બંધ પામ્યા. (શે માતે , ખમણ) ત્યાર બાદ તેમણે સ્થવિર ભગવંતને વંદણા કરી અને નમસ્કાર કર્યા (વંવિતા ગમસિત્ત) વંદન નમસ્કાર કરીને (ા વયાસી) તેમણે તેમને આ પ્રમાણે કહ્યું- મેતે ! હે પૂજે ! (પુત્ર) પહેલાં (અન્નાયાણ) અજ્ઞાનતાને કારણે, (સાચા) અશ્રવણતાને કારણે, (રોહિવા) અધિતાને કારણે, (અમિri') અણસમજને કારણે, ( બ) નહીં દેખેલાં, (સુવા ) નહીં સાંભળેલાં, (બહુ ચાનું) નહીં મૃત કરેલાં (અવિન્નાશા') નહીં વિજ્ઞાત કરાયેલાં, (સદોનEાળ) નહીં પ્રકટ કરાયેલાં, (વાછિન્ના ) નહીં બુચ્છિન્ન કરાયેલાં (ણિનૂતાન) નહીં નિર્મૂઢ કરાયેલાં, (મજુરારિયા') નહીં અવધારિત કરાયેલાં (gf વચા') એવાં આ પદેને () આ અર્થ (નો સgિ ) મેં શ્રદ્ધા થઈ જાય છે. (હવે હું જે કાચા સંગમે કટ્ટર મરૂ) આ રીતે અમારે આત્મા સંયમમાં ઉપસ્થિત થઈ જાય છે. (ઘરથ રે શાસ્ત્રાસિયg અનારે સંકુ) તેમનાં એ પ્રકારનાં વચને સાંભળીને કાલાસ્થષિક પુત્ર અણુગાર બંધ પામ્યા. (શેરે મા તે વંદ૩, ઘમસ) ત્યાર બાદ તેમણે સ્થવિર ભગવંતને વંદણા કરી અને નમસ્કાર કર્યા (વંદિત્ત મસિત્ત) વંદન નમસ્કાર કરીને (ઘવ વયાસી) તેમણે તેમને આ પ્રમાણે કહ્યું તે ! હે પૂજે ! (કુર્દિવ) પહેલાં ( ચાર) અજ્ઞાનતાને કારણે, (કવળચાપ) અશ્રવણતાને કારણે, (કવોદિયાણ) અધિતાને કારણે, (અમિri) અણસમજને કારણે, (Mિ ') નહીં દેખેલાં, (સુથાન ) નહીં સાંભળેલાં, (હુ ચા) નહીં મૃત કરેલાં (વિજ્ઞાચા') નહીં વિજ્ઞાત કરાયેલાં, (ઘોળકાળ) નહીં પ્રકટ કરાયેલાં, (નવોછિનાળ ) નહીં બુચ્છિન્ન કરાયેલાં (ગણિજૂઢાળ) નહીં નિર્મૂઢ કરાયેલાં, ( વવાણિયા') નહીં અવધારિત કરાયેલાં (gu વચા) એવાં આ પદોને (ાચમ) આ અર્થ (નો સહિg) મેં શ્રદ્ધા સહિત કર્યો ન હતો, (જો પત્તા) આ અર્થમાં પહેલાં મને વિશ્વાસ ન હત, (નો રોણ) રુચિ ન હતી. (રૂMિ મતે !) હે પૂજ્ય ! હવે(જ્ઞાાનચાણ) આ પદોનું જ્ઞાન થવાને કારણે, (સવાયા) શ્રવણ થવાને કારણે, (વોgિ) બોધ થવાને કારણે, (બમિmi) અભિગમ (સમજણ) થવાને કારણે, (વિજ્ઞાનં, સુવાળ, વિજ્ઞાચા', વોrgi વોન્નિાઇ, બિગૂઢા, ૩૨પારિવાજ હતો જવાનું પ્રથમ સહ્યામિ વત્તિયામિ નિ રમે) તે પદો નાં આ અર્થને જોઈને, સાંભળીને, સ્મરણ કરીને, વિજ્ઞાત કરીને, વ્યાકૃત (પ્રગટ) થવાથી, બુચ્છિન્ન થવાથી, નિર્મૂઢ થવાથી, અને અવધારિત કરવાથી તે અર્થમાં હવે મને શ્રદ્ધા ઉત્પન્ન થઈ છે, તે અર્થની મને પ્રતીતિ થઈ છે, શ્રી ભગવતી સૂત્ર : ૨ ૯૪
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy