SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ તે અર્થ પ્રત્યે મને રુચિ પેદા થઈ છે, આપના કહેવા પ્રમાણે જ એ તમામ અર્થ બરાબર છે. (તા') ત્યાર બાદ (તે ઘેરા માવંતો) તે સ્થવિર ભગ વતેએ (સ્ટાલિયપુરં ') કાલાસ્યવેષિક પુત્ર અણગારને ( વચાર) આ પ્રમાણે કહ્યું-(સહ્યાદ્ધિ અકનો પરિયા ગsો, રો િવજ્ઞો, રે ૩૩ વરદ ) હે આર્ય ! અમે તે વિષે જે કહીએ છીએ તેમાં શ્રદ્ધા રાખે, હે આર્ય ! તેની પ્રતીતિ કરો, હે આર્ય ! તેમાં રુચિ રાખો. ( તપ તે જાઝાવેલિય, ગળપારે) ત્યાર બાદ તે કાલાસ્યવેષિક પુત્ર અણગારે (ગેરે મતે વંફ નમંતરૂ) તે સ્થવિર ભગવતેને વંદણ કરી, નમસ્કાર કર્યો. ( વંતિજ્ઞા નમંત્તિ) વંદણા નમસ્કાર કરીને (gવં વાસી) તેમણે ફરીથી તેમને આ પ્રમાણે કહ્યું- (મંતે તુમ તિ) હે સ્થવિર ભગવન્તો! આપની સમક્ષ જ હું (વા કામા ઘાવો) ચાર મહાવ્રતવાળા ધર્મને છેડીને (aqial શ્વયં ધર્મા) પ્રતિકમણ સહિતના પાંચ મહાવ્રતવાળા ધર્મને (૩વસંપત્તિત્તા વિરિત્તા રૂછા) સ્વીકાર કરીને વિચરવા માગું છું. ત્યારે સ્થવિર ભગવન્તાએ કહ્યું-(કાણુટું લેવાયા ! મા પરિવૈધું ) હે દેવાનુપ્રિય ! આપને જે રીતે સુખ થાય એ પ્રમાણે કરે-પરંતુ વિલમ્બ કરશે નહીં. (તg જાતિg કરે) ત્યારે તે કાલાસ્યવેષિકપુત્ર અણગારે (થેરે માવતે વંg, નસરૂ) સ્થવિર ભગવાનોને વંદણું કરી, નમસ્કાર કર્યા. (દ્વિત્તા, નમંદિરા) વંદણા નમસ્કાર કરીને ( ઝીમ ઘમ્મrો) ચાર મe:વતવાળા ધર્મને છોડીને (સામr') પ્રતિક્રમણ સહિતના (પં મહુવચં) પાંચ પહોત્રતવાળા (ધ) ધર્મને (૩૩ સંવનિત્તા') અંગીકાર કરીને (વિરૂ) વિચારવા લાગ્યા. (7ni વજાત્રાવેલિપુત્તે બળરે) ત્યાર બાદ તે કાલાસ્યપિકપુત્ર અણગારે (વહૂત્તિ વાતાળ) ઘણાં વર્ષો સુધી (સામગ્ન વરિયા વાવUrg) શ્રમણ પર્યાયનું પાલન કર્યું. (નિત્તા) શ્રમણ પર્યાયનું પાલન કરીને (સદ્ગા) તેમણે પિતાના આત્મકલ્યાણની સિદ્ધિ માટે (નામારે જીરૂ) નગ્નતા ધારણ કરી-વસ્ત્રોને પરિત્યાગ કર્યો, (મુંડકાવે ) માથે મુંડે કર્યો–કેશલૂચન કર્યું, (૩rgiળચં) સ્નાન નહીં કરવાનો નિયમ કર્યો, (મરતપુવા) દાંત લેવાનું બંધ કર્યું, (અછાં ) છત્ર રાખનું બંધ કર્યું, (ાળોરાજવં) પગમાં જેડા પહેરવા બંધ કર્યા, (મૂ ) ભૂમિ પર શયન કરવા માંડયું, (અન્ના ) ફલક પર શયન કરવા માંડયું. ( ૪TI) કાષ્ઠ પર શયન કરવા માંડ્યું. ( ) વાળને લેચ કરવા માંડો, ( વાતો) બ્રહ્મચર્ય પાળવા માંડયું, (ઘરવેરો) ભિક્ષાર્થે પરઘરમાં શ્રી ભગવતી સૂત્ર : ૨ ૯૫
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy