________________
પ્રવેશ કરવા માંડયા-ગોચરી માટે ઘરે ઘરે ફરવા માંડયું. ( હ્રદ્ધાયછઠ્ઠી ) ભિક્ષા મળે કે ન મળે, એ બન્ને અવસ્થામાં સમતાભાવ રાખવા માંડયેા, ( ઉવાચા ) અનુકૂળ તથા પ્રતિકૂળ, એવાં ( Fözü ) તથા ઈન્દ્રિયાને માટે કંટકીપ ( ચાવીસ પરોવરના) એવાં બાવીસ પરીષહેા અને ઉપસ ગાંને ( અદ્યાપ્તિîતિ ) સહન કર્યા. (7` અઢું બાવરેફ ) અર્થની (મેાક્ષમાર્ગની) તેમણે સારી રીતે આરાધના કરી. (બહિત્તા ) આરાધના કરીને તેએ (ચમે ગુસ્સાસનીલાલેä) અન્તિમ ઉચ્છ્વાસ નિશ્વાસમાં (સિદ્ધે, વુદ્દે, મુત્ત, પરિનિથ્થુકે, સવ્વપુણ્ડવીì) સિદ્ધ, બુદ્ધ, મુક્ત અને પરિનિવૃત થઈ ને તમામ દુઃખોથી રહિત થઈ ગયા. અર્થાત્ મેાક્ષ પદની પ્રાપ્તિ કરી.
66
ટીકા ~ તેનું દાઢે તેવંસમાં ” તે કાળે એટલે કે ચેાથા આરામાં, તે સમયે-એટલે કે જ્યારે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી વિરાજમાન હતા ત્યારે “પાસાદિ૨ને ” પાર્શ્વનાથના શિષ્યામાંના એક શિષ્ય કે જેમનું નામ * રાજાસવેલિચપુત્ત અગારે” કાલાવસ્યવેષીપુત્ર અણુગાર હતું, તેએ જ્યાં સ્થવિર સમજવું, અહીં ચાથા પદથી “ અગુરુલઘુ ” ગ્રહણ કરાયું છે, કારણ કે કામણુ શરીર અગુરુલઘુ દ્રવ્યાત્મક હાય છે. ( મનોયો વજ્ઞોનો ૨ ડ્થળ qi ) મનાયેાગ અને વચનચેાગ, એ બન્નેને અગુરુલઘુ હેાય છે. ( ન્હાયજ્ઞોનો તાં વાં) કાયોગને ગુરુલઘુ કહેવા જોઈએ, અહીં કામણુ કાયયેાગને ગ્રહણ કરવાના નથી એટલે કે કાણુ કાયયેાગને ગુરુલઘુ કહેવા જોઇએ નહી. બાકીના છ કાયયેાગને ગુરુલઘુ કહેવા જોઇએ, કારણ કે તેમનાં દ્રવ્ય ગુરુલઘુ હાય છે. (સરોષોનો બાળરોવોજો ચથળ ) સાકારાયેાગ–જ્ઞાન, અનાકારાપયેાગ–દન, એ ખન્નેને અનુરુલઘુ કહેવા જોઈએ, કારણ કે ઉપયેગ અમૂત્ત હાય છે, તેથી તેએ અગુરુલઘુ હોય છે. ( સવન્ના, સવ્વસા, સવ્વપાવા, નહા પોઽાચિાયો) સદ્રવ્ય, સ`પ્રદેશ, અને સપર્યાયાને કારણ કે પ્રત્યાખ્યાનનું પ્રત્યેાજન અત્યંત ગૂઢ-ગહન છે. ‘“ ચેવા સંગમ ન ાનંતિ ’ હું સ્થવિરો ! તમે સયમને પણ સમજતા નથી, કારણ કે સંયમ પાળવાનું કા અતિ દુષ્કર છે. “ થેરા સંગમરણ અટું ન જ્ઞાનંતિ ' હું સ્થવિરેશ ! સયમનું શુ' પ્રયાજન છે તે પણ તમે જાણતા નથી, કારણ કે સંયમનું પ્રત્યેાજન સમજવાનું કાર્ય અત્યંત મુશ્કેલ છે. “થા સંવર'ન જ્ઞાતિ ”હું સ્થવિરો ! તમે સ'વરને જાણતા નથી. કારણ સંવરની આરાધના કરવાનું કાય અતિ દુષ્કર છે. બધા લોકો તેની આરાધના કરી શકતા નથી. “ શેર સવસ ભટ્ટ ન જ્ઞાળ'ત્તિ ” હે સ્થવિરો ! તમે સવરનું શુ' પ્રયાજન છે તે પણ જાણતા નથી, કારણ કે તેના આરાધનની વિધિ દુર્વિજ્ઞેય છે. “શેરા વિવેગન નાળાંતિ ” કે સ્થવિરો ! તમે વિવેકને સમજતા નથી, કારણ કે તેનું સ્વરૂપ દુવિજ્ઞય છે “થવા વિવેત્તÆ અટ્ટું ન બાળતિ” હું સ્થવિરો! તમે વિવેકનું પ્રયાજન પણુ
66
,,
શ્રી ભગવતી સૂત્ર : ૨
૯૬