________________
Tqvi ” પૂર્ણરૂપે “બgvમાળા” પાલન કરતા હતા. “સમને વિંધે Biggsfબન્નેf “ તેઓ શ્રમણ નિર્ચને સદા પ્રાસુક એષણીય (અચિત્ત, નિર્દોષ ) “બસTITણામસામેણં ” અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય તથા “ વથરિમાવાયgછળે ” વસ્ત્ર, પાત્ર, કામળ, ફલક-પાટ, શા-પાથરણું અથવા અઢી હાથની લંબાઈનું આસન વિશેષ સંસ્તારક—શરીર પ્રમાણ શય્યા, તથા “સોમેશi ” ઔષધ ( એક દ્રવ્યમાંથી બનાવેલી દવા) ભૈષજ્ય ( અનેક દ્રવ્યોમાંથી બનાવેલી દવા) “ifમેમાન ” વહેરાવતા હતા. તથા “વહારિવા”િ વિધિ પૂર્વક અંગીકાર કરેલાં “રવાડુિં” તપકર્મ દ્વારા ( છઠ, આઠમ આદિ તપસ્યાઓ દ્વારા) “HIT મારા પિતાના આત્માને ભાવિત કરતા “વિ”િ રહેતા હતા કે સૂ૮
પાર્થાપત્યીયWવીરોંકાવર્ણન
“રેવં જાન ” ઈત્યાદિ /
સૂવા–(તે સેoi તેનું ” તે કાળે અને તે સમયે “GHT. જિજ” પાર્શ્વનાથ ભગવાનના શિષ્યના શિષ્ય (“થે મારો) વિર ભગવંત (વંડું સળTRાર્દૂિ સદ્ધિ) પાંચ અણગારોની સાથે (સંfgri) લઈને તળેવ તુનિયા ની સેવા પુત્ર રૂ તેવ વારિ) તે તંગિકા નગરીની બહાર આવેલા પુષ્પવતિક ચૈત્યમાં પધાર્યા. તેઓ શું કરતાં કરતાં ત્યાં આવ્યા, તે હવે સૂત્રકાર પ્રકટ કરે છે-(કાળુપુટિવ જમાના, માલુમ કુરૂઝમાળા, મુદ્દે મુદ્દે વિરમાળા) ક્રમે ક્રમે વિહાર કરતા, એક ગામથી બીજા ગામ જતા જતા, સુખ પૂર્વક વિહાર કરતા કરતા તેઓ ત્યાં પધાર્યા. તે સ્થવિર ભગવંત (ગારૂ સન્ના) જાતિ સંપન્ન, ( સંપન્ના, ) કુળ સંપન્ન, (૪iામાં) બળ સંપન્ન, (હવતંત્ર ) રૂપસંપન્ન, (વિનયસંપન્ના) વિનયયુક્ત, (જ.
જા) જ્ઞાનથી યુક્ત, (હંસારંવઝા ) દર્શન સંપન્ન, (વારિત્તસંપન્ના) ચારિત્રસંપન્ન, (સ્ટગારંવન્ના) લજજા સંપન્ન, (હાઘવ સંપન્ના) લાઘવસંપન્ન,(ગોચરી તેની) એજસ્વી, તેજસ્વી, (વરસી) પ્રતાપી અને (સંસી) કીતિયુક્ત હતા. (નિચોહા) તેમણે કોધને જીતી લીધું હતું. (નિયમાળા) માનને જીતી લીધું હતું, (નિમાયા) માયાને જીતી હતી, (જિયોહા) ભને તેમણે જીતી લીધું હતું (નિશિત)
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૭૫