________________
“gવું છુ રાસ રચા ઘચા ” રાજગૃહ નગરની બહાર વૈભાર પર્વતની બહુ પાસે પણ નહીં અને બહુ દૂર પણ નહીં એવે સ્થાને “gી જે મતવવત્તીરામ નામ સવળે ન ”
મહા તપતીપ્રભવ' નામનું ઝરણું છે. એટલે અતિશય ઉષણતા. –જેની ઉત્પત્તિ મહાતપની પાસે છે, તેને “ મહાતપતીર પ્રભવ કહે છે. જે ઝરે છે તેને પ્રસવણ ( ઝરણું ) કહે છે. તે ઝરણું “fજ ધનુ લયા શારાવિકમેvi” તે ઝરણાની લંબાઈ પહોળાઈ ૫૦૦ ધનુષપ્રમાણે છે “ બા હુમલંમંદિર કહે ” વિવિધ પ્રકારના વૃક્ષસમૂહાથી તે ઝરણાને કિનારાને ભાગ શેભે છે, “રક્ષિા ” તે ઝરણું સુંદર છે. “વાહી જેનારના મનને તે ઘણું પ્રફુલ્લિત કરે છે. “ રિળિજે ” તે એવું દર્શ નીય છે કે વારે વાર જેવા છતાં દશકનાં નેત્રોને તૃપ્તિ થતી નથી. “ મિ
» અત્યન્ત રમણીય હોવાથી તે અનેખું છે. “વિવે” દર્શકોને સંતોષ આપનાર હોવાથી તે પ્રતિરૂપ છે. તે ઝરણાના જળમાં જે ઉષ્ણુતા રહે છે તેનું કારણ એ છે કે “તસ્થળે ઘરે ઉત્તિળનોકિયા તેરાયણ” તે જળાશયમાં અનેક ઉષ્ણ યુનિક નવા
છે અને પુદ્ગલે “વત્તાજળરૂપે “ વઘાતિ” ઉત્પન્ન થતાં રહે છે, “વિરામ તિ” વિનષ્ટ થતાં રહે છે, (એજ કથિત અર્થને ઉલટાવીને બતાવતા સૂત્રકાર કહે છે) “રતિ વારિતિ” વિનષ્ટ થતાં રહે છે અને ઉત્પન્ન થતાં રહે છે. “ત ત્તેિ જ નં રચા મિત્રો ને સિને ચાર મિનિટનગર” તે જળાશય જ્યારે પૂરે પૂરું ભરાઈ જાય છે, ત્યારે તેમાંથી ગરમ ગરમ અપકાય-જળ નિરતર બહાર નીકળ્યા કરે છે, “ઘર નોચમા ! મહાતવોવતીરqમ પસંવ” હે ગૌતમ ! “મહાતપાતીર પ્રભાવ” ઝરણાનું આવું સ્વરૂપ છેઆ પ્રકરણ ના અર્થને ઉપસંહાર કરતાં ભગવાન ગૌતમ સ્વામીને કહે છે કે “હે ગૌતમ ! આ પ્રકારનું મહાતપતીર પ્રભવ” ઝરણું છે.” સેવં મને ! સેકંમતે !” હે ભદન્ત ! આ ઉદેશકમાં આપે જે કહ્યું તે સત્ય જ છે. બે વાર એમ કહેવાનું કારણ પ્રભુપ્રત્યે ગૌતમ સ્વામીને અતિશય આદર ભાવ છે. જેને જેના પ્રત્યે અતિશય હોય છે તે સામાન્ય રીતે ( આદરણીય વ્યક્તિના) વિષયમાં એક જ વાક્યને બે વાર પ્રયોગ કર્યા કરે છે. તેથીજ “સેવં મરેલેવું !િ ” એ પ્રયોગ બે વાર કરવામાં આવ્યો છે. “ત્તિ” આ પ્રમાણે કહીને “મારં જો સમi મન મgવીર વંરા નમંg” ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરને વંદણું કરી, નમસ્કાર કર્યા વંદણા નમસ્કાર કરીને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા પિતાને સ્થાને બેસી ગયા ૧૫ જૈનાચાર્ય શ્રી ઘાસીલાલજી મહારાજ કૃત ભગવતી સૂત્રની પ્રિયદર્શિની
વ્યાખ્યાના બીજા શતકને પંચમે ઉદ્દેશ સમાપ્ત થયે.
શ્રી ભગવતી સૂત્ર : ૨
૩૦૭