________________
થી બહાર વહેતું રહે છે (ga શોમામgવોવતીuમ પાસવળ ) હે ગૌતમ ! તે “મહાતપતરપ્રભવ” નામનું ઝરણું છે. (ii નોચમા ! મહાતવોતgમવરણ વારંવાર અટૂટે ) હે ગૌતમ ! આ (ઉપરોક્ત ) ‘મહાતપતીપ્રભવ” ઝરણાને અર્થ છે. ( મતે ત્તિ મજાવં યમે સમi માä માવીરં વં નમંત૬) હે ભદન્ત ! આપે કહ્યા પ્રમાણે જ છે. હે ભદન્ત ! આપનું કથન યથાર્થ છે. આ પ્રમાણે કહીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવાન મહાવીરને વંદણ કરી નમસ્કાર કર્યો અને પિતાને સ્થાને બેસી ગયા ૧૫
ટીકાળું—“ ચિયા બં મંતે ” હે ભદન્ત ! અન્યમૂથિકે ( અન્ય તીર્થિકે) “ દવે નાવતિ' સામાન્ય રીતે આ પ્રમાણે (નીચે કહ્યા પ્રમાણે) કહે છે. આ માસંતિ » કે કોઈ વિશિષ્ટ પ્રકારે સમજાવે છે, “પૂર્વેતિ” કઈ કેઈ હેતુ દૃષ્ટાંત આદિ દ્વારા પિતાની માન્યતાને પુષ્ટિ આપે છે, ( વહેંતિ) તથા કઈ કઈ પિતાની બુદ્ધિ અનુસાર પ્રરૂપણ કરે છે કે- “ર્ષ - frણ નચર” રાજગૃહ નગરની બહાર “માણ ઘટવર્ષ ” વૈભાર પર્વતની નીચે એટલે કે પર્વતની ઉપર, નીચેના ભાગમાં “જુથ નં મહું દૂર આવે (૩) નરે” જળની ઉત્પત્તિના સ્થાનરૂપ એક હદ (જળાય) છે. જે ઘણું વિશાળ છે. તેનું નામ “અધ” છે. “અપાછું યા સામવિમે” અનેક યોજનપ્રમાણ તેની લંબાઈ અને પહોળાઈ છે. “બાળાતુમવંચિષરે 'તેની સમીપને પ્રદેશ અનેક પ્રકારના વૃક્ષ સમૂહોથી વ્યાપ્ત છે. “પતિનg” તે ભાસંપન્ન છે. “ગાવ હિ ” (યાવતુ) દશકે તેને જોઈ ને અત્યંત સંતોષ પામે છે. “તરથ if ષદ કરા વાચા સંસેચંતિ” ત્યાં અનેક અતિ વિસ્તીર્ણ મેઘ ઉત્પન્ન થયા કરે છે. “ રમુજીંતિ ” કેટલાક મેઘ ઉત્પન્ન થતાં રહે છે, “ વાસંતિ” કેટલાક મેઘ તેના પર વરસતાં રહે છે. “ તારિત્તિય” તે જળાશય પૂરે પૂરું ભરાઈ ગયા પછી વધારાનું “Tare ” જળ “સમિશો તે જળાશયમાંથી “હા” હંમેશ “મિનિવરવમરૂ” ઝરણું રૂપે બહાર નીકળીને વહેતું રહે છે. તે જળ “ વસિષે ” બહુ જ ગરમ રહે છે. “હેવર્ષ માં ! gવં” તે હે ભદન્ત! વૈભાર પર્વતના જળાશયના વિષયમાં અન્યતીથિકનું આ જે કથન છે તે શું સત્ય છે ? ત્યારે મહાવીર પ્રભુ ગીતમ સ્વામીને આ પ્રમાણે જવાબ આપે છે-“f તે મા! નથિયા gશનારૂતિ વ ” હે ગૌતમ ! અન્ય તીર્થિકોએ તે જળાશયના વિષયમાં તેમનું એવું જે કથન પ્રકટ કર્યું છે, “ને તે ઘવં સારૂકવંતિ” તેઓ એવું ર કહે છે જિરું રે gવમાફ઼ર્વત્તિ” તે તેમનું કથન જવું છે–તેમનું તે કથન મિષા છે. આ કથનમાં મિથ્યાત્વ એ કારણે છે કે તે કથન વિભળજ્ઞાન પૂર્વક કરવામાં આવ્યું છે “મટું પુખ જોઇના ! મારૂણામ” હેગૌતમ ! એ વિષયમાં હું તે એવું કહું છું, “માસાકિ, વારિ, મિ” એવું ભાષણ કરું છું એવું સમજાવું છું અને એવી પ્રરૂપણ કરું છું કે
શ્રી ભગવતી સૂત્ર : ૨
૩૦૬