SearchBrowseAboutContactDonate
Page Preview
Page 319
Loading...
Download File
Download File
Page Text
________________ “uથ મહું ને દૂર કરે “બ” પરો” જળની ઉત્પત્તિના સ્વાન રૂપ અથવા અધ નામનું એક હદ (સરોવર) છે. “ગળાડું ઝોયા આયામ શિવ તે અનેક જન લાંબું પહેલું છે. “તુમવનતિ પોરે ” તે હદને આગળનો ભાગ વિવિધ વૃક્ષોના સમૂહથી શોભાયમાન છે. રિ પરિવે” તેની શભા અનેખી છે. તે જોનારની આંખોને અનુપમ આનંદ આપે છે. “તરથળ વ કાસ્ટા વટાચા સંચતિ » ત્યાં અનેક ઉદાર (વિશાળ) મેઘ ઉત્પન્ન થતા રહે છે, “સંકુરિ ” કેટલાક ઉત્પન્ન થઈ ચાલ્યા જાય છે, “વાતંતિ” કેટલાક તેમાં વરસતાં રહે છે. “તત્ર રિતે ૨ [ સવા મિત્રો ને સિને મારા મિનિસારૂ ” જ્યારે તે જળાશય પૂરે પૂરું ભરાઈ જાય છે. ત્યારે તે સરોવરમાંથી ગરમ ગરમ જળકાય જળ-હંમેશા ચારે તરફ ઝરણાના રૂપે વહેતું રહે છે. ક્રમેચ મતે ઇ » હે ભદન્ત ! અન્યયુથિકનું તે પ્રકારનું કથન શું સત્ય છે ? “ોચમા ! ” હે ગૌતમ ! “ ઊં તે સાથિયા દવારૂકવંતિ જાવ તે ઘવમાáરિ નિરિતે દમ રૂદ્ધતિ” તે અ યૂથિકે એવું જે કહે છે, એવું જે ભાષણ કરે છે. એવી જે પ્રજ્ઞાપના કરે છે, એવી જે પ્રરૂપણ કરે છે તે મારુતિ ” તે મિથ્યા કહે છે. “વાર સવ નેચર ” તથા હદ વિષેનું એમનું કથન પણ મિથ્યા છે–તે કથન સાચું નથી. “બહું જોયમા ! gવાડું મિ ” હે ગૌતમ! એ હદ (સરેવર) વિષયમાં હું તે એવું કહું છું, “માતામિ” એવું ભાષણ કરું છું, (વન્નવેમ) એવી પ્રજ્ઞાપના કરૂં છું,( મિ) એવી પ્રરૂપણ કરું છું કે (gવં વહુ સાયણિક નાણ बहिया वेभारपत्र यस अदूरसामंतो एस्थ णं महातवोवतीरप्पभवे नामं पासवणे ઘરે) રાજગૃહ નગરની બહાર વિભાર પર્વતની પાસે “મહાતપતીર ” પ્રભાવ નામનું ઝરણું છે. (પંચ ધનુરથારૂં કાચામવિજય મેળ) તેની લંબાઈ અને પહેભાઈ પાંચ સે ધનુષપ્રમાણ છે. (જાદુમરંમંતિ રે) તેને અગ્રભાવ વિવિધ વૃક્ષસમૂહોથી મંડિત છે. (સરિતા સારી ) તેની શોભા ઘણી જ અદ્ભુત છે-ચિત્તને લેભાવે તેવું તે આકર્ષક છે. (રણજિજે, તેને જોતા દર્શકની આંખે થતી જ નથી. (ગમવે ) ત્યાં તેના જેવું સુંદર બીજુ કઈ ઝરણું નથી, (૪) તેને જોઈને દર્શકોને અત્યંત સંતોષ થાય છે ( રથ નં સિળ નોળિયા નવા ૫ વોરા ) તે ઝરણામાં અનેક ઉષ્ણનિવાળા છ તથા પુલે (૩મત્તાપ, વદ્યામંતિ, વિક્રમતિ, રચંતિ. વાજિન્નતિ) જળરૂપે ઉત્પન્ન થતાં રહે છે, અને નાશ પામીને ઉત્પન્ન થતાં રહે છે. ( તરિત્ત ચ સાસમિય સિને ફળેિ ના ચાર મિનિવ) તે જળાશય પૂરે પૂરું ભરાઈ જાય ત્યારે ગરમ ગરમ પાણી સદા ચારે તરફ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૩૦૫
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy