________________
પ્રશ્નનું નીચે પ્રમાણે સમાધાન કરે છે-“શનષ્ફચરે” હે ગૌતમ ! સંયમના પ્રભાવથી નવીન કર્મોને આસવ થતું નથી. એટલે કે સંયમી જીવ નવીન કમેને બંધ કરતો નથી “ પર્વ મા તવ ” એજ રીતે જે જીવ આસવ રહિત હોય છે તે હળુ કમી હોવાથી તપ કરે છે. આ રીતે અનાસ વનું ફળ તપ છે. “તરે વોવાળ ” તપથી આમાની અંદરના પૂર્વ સંચિત કર્મોની નિર્જરા થાય છે. “શે બં મરે! વાવાળે જિ ” હે ભદન્ત ! આ વ્યવદાન ( નિર્જર) થી આત્માને શું લાભ થાય છે? “વોરા જિ પિરા છે” વ્યવદાન ( નિર્જર) થી તેને મેંગેને નિરોધ થઈ જાય છે
એટલે કે કર્મોની નિર્જરા થવાથી જીવ અક્રિય થઈ જાય છે–જીવ ગોને નિરોધ કરે છે. “R , અરે! આજિવિા ! ” હે ભદન્ત ! તે અકિયાથી આત્માને કેવા ફળની પ્રાપ્તિ થાય છે? “વિદ્ધિ ઉડાવાળા સ્ટા” અક્રિયાથી-યોગને નિષેધ કરવાથી-જીવને અંતે મુક્તિરૂપ ફળની પ્રાપ્તિ થાય છે આ રીતે અક્રિયાનું ફળ સિદ્ધિ છે. ગાથા-“ સરળ ” ઈત્યાદિ ! શ્રમની ઉપાસના કરવાથી જીવને સત્ શાસ્ત્રના શ્રવણ રૂપ ફળની પ્રાપ્તિ થાય છેશાસ્ત્ર શ્રવણથી શ્રુતજ્ઞાનની શ્રુતજ્ઞાનથી વિશિષ્ટ જ્ઞાન રૂપ વિજ્ઞાનની, વિજ્ઞાનથી પ્રત્યાખ્યાનની, પ્રત્યાખ્યાનથી સંયમથી નવીન કર્મોના બંધાભાવની.નવીન કર્મોના બંધા ભાવથી નિર્જરાની, નિર્જરાથીઅકિયા (ાગોના નિધની) અને અક્રિયાથી સકલ કર્મોનો ક્ષયરૂપ સિદ્ધિ (મુક્તિ) પ્રાપ્ત થાય છે, આ રીતે પાન પરંપરાની જેમ પયું પાસનાનું મુખ્ય ફળ મોક્ષ જ ગણાય છે. સૂ, ૧૪
મૃષાવાદીકે સ્વરૂપમાનિરૂપણ
આગળના પ્રકરણમાં એ વાતનું પ્રતિપાદન કરવામાં આવ્યું કે શ્રમની ઉપાસનાનું ફળ મેક્ષપ્રાપ્તિ છે. પણ એવું ફળ જીવને દરેક સાધુની સેવાથી પ્રાપ્ત થતું નથી પણ વિલક્ષણ ગુણવાળા સાચા સાધુઓની સેવાથી જ તે પ્રાપ્ત થાય છે. કારણ કે સાચા સાધુઓ અહંત પ્રવચન અનુસાર જ પોતાની પ્રત્યેક પ્રવૃત્તિ કરનારા અને સત્યવાદી હોય છે. પણ તે સિવાયના સાધુઓ એવા દેતા નથી, તેઓ મૃષાવાદી હોય છે તેથી આ પ્રકરણમાં એવા મૃષાવાદી સાધુઓનું સ્વરૂપ બતાવ્યું છે—( રૂપિયામાં મતે ! ઈત્યાદિ.
સૂત્રાર્થ-“ગન્ન થયા મારૂતિ માતિ પતિ જતિ” હે ભદન્ત! અન્યમૂર્થિક (અન્યમતવાદીએ) એવું કહે છે, એવું ભાષણ કરે છે, એવી પ્રજ્ઞાપના કરે છે, એવી પ્રરૂપણ કરે છે, ઉલ્લુ રાયજિત રચાર હા મારા શ્વાસ્ય શ” કે રાજગૃહનગરની બહાર, વૈભારપર્વતની નીચે
શ્રી ભગવતી સૂત્ર : ૨
૩૦૪