________________
રં વેવ ના #ારું ગવરમાર વિરિત્ત) હું આ પ્રકારના પૂર્વોક્ત ઉદાર, વિપુલ આદિ વિશેષણવાળા તપથી ઘણે જ દુર્બળ થઈ ગયો છું.-અહીં સમગ્ર આગળ કહ્યા પ્રમાણે સ્કન્દકના સંકલ્પનું વર્ણન કરવાનું છે-મરણની અપેક્ષા રાખ્યા વિના હું પાદપપગમન સંથારો કરૂં ત્યાં સુધીનું પૂર્વોક્ત કથન અહીં સમજી લેવું તેમાં જ મારું કલ્યાણ છે, (ત્તિ જ પ સંદે-સંહિત્તા વાણું
scજમાચાર વાર કરું નેવ મં યંતિ તેને રામાપણ) આ પ્રકારને સંકલ્પ કરીને પ્રાતઃકાળ થતાં જ અને સૂર્યને પ્રકાશ ફેલાતાંજ તમે જલ્દી મારી પાસે આવ્યા છે– ( જૂi વંચા ! અ સ ) હે સ્કન્દક! મારી વાત સાચી છે ને? ત્યારે સ્કન્દકે કહ્યું- (દંતા અથિ) હે ભદન્ત ! આપની વાત સાચી છે. (કામુઠું રેવાનુwયા મા પરિધ ) ભગવાન મહાવીરે તેમને કહ્યું છે દેવાનુપ્રિય ! તમને રુચેતેમ કરે. શુભ કાર્યમાં વિલંબ કરે જોઈએ નહીં સૂપા.
ટીકાઈ–વિવેચન-“ તે જો તે તમgi” તે કાળે અને તે સમયે “જિદ્દે ” રાજગૃહ નગરમાં “ ર” ભગવાન મહાવીરનું આગમન થયું, ત્યાંથી શરૂ કરીને “કવિ પરિક્ષા પરિચા ” સભા વિસર્જિત થઈ ત્યાં સુધીનું કથન અહીં આગળ મુજબ ગ્રહણ કરવું “તof ” જ્યારે સભા વિસર્જિત થઈ ત્યાર બાદ “તરણ વંચાણ કળારણ” તે સ્કન્ધક અણગારને “સUTયા ચા ” કે એક સમયે “પુદરત્તાવાત્તાત્રામ. ચંસિ ” રાત્રિના પાછલા ભાગે ( મધ્ય રાત્રિ પછી ) “ઘHજાતચિંકારાબરણ” ધર્મજાગરણ કરતા આ પ્રકારને મને ગત વિચાર ઉત્પન્ન થયા. (રાત્રિના આગલા ભાગને પૂર્વરાત્રિ અને પાછલા ભાગને અપરાત્રિ કહે છે. પૂર્વરાત્ર અને અપરણાત્ર રૂપ જે કાળ સમય છે તેને “પૂર્વશાત્રાવરાત્ર સમર ” કહે છે. તે સમયે–એટલે કે મધ્યરાત્રે અથવા પાછલી રાત્રે ધર્મને નિમિત્તે જે જાગરણ કરાય છે તેને ધર્મ જાગરણ કહે છે) આ પ્રકારનું ધર્મ જાગરણ કરતા સ્કન્દક અણગારને “રયા શથિ નિંતિ કવ તકિનાથ' આ પ્રકારને આધ્યામિક, ચિતિત, કલ્પિત, પ્રાર્થિત અને મનોગત સંકલ્પ ઉત્પન્ન થયે. હવે આધ્યાત્મિક આદિ વિશેષણોની સાર્થકતા બતાવવામાં આવે છે-સ્કન્દક અણગારે જ્યારે એ વિચાર કર્યો કે હું ઉપવાસના પ્રત્યાખ્યાન લઈશ” ત્યારે તે વિચાર અંકુરની જેમ તેમના આત્મામાં ઉત્પન્ન થયું હતું, તે વિચાર આત્મગત હોવાથી તેને માટે આધ્યાત્મિક વિશેષણ ચગ્ય છે. પાછ. ળથી તે વિચાર વારંવાર આવવા લાગ્યો. તેથી દ્વિપત્રિતની જેમ એજ વિચાર ચિંતિત-સમરણરૂપ કહેવાય. ભગવાનની આજ્ઞાપૂર્વક હું ઉપાસના પ્રત્યાખ્યાન કરીશ એ આ રીતે તે વિચાર ભગવાનની આજ્ઞા લઈને પ્રત્યાખ્યાન કરવાની ઈચ્છારૂપ વિશેષતા વાળો બની જવાથી પલ્લવિત થયું હોય એ બનાવથી તેને કહિપત વિશેષણ લગાડયું છે “ઉપવાસના પ્રત્યાખ્યાન માટે હું ભગવાનની સમક્ષ પ્રાર્થના કરીશ” આ પ્રકારને વિચાર વધારે વિશિષ્ટતાવાળે બનવાથી તેને પ્રાર્થિત વિશેષણ લગાડવામાં આવ્યું છે. તથા “ આ ઉપવાસના
શ્રી ભગવતી સૂત્ર : ૨
ર૩ર