________________
પ્રત્યાખ્યાન શાશ્વત સિદ્ધિપદ અપાવનાર છે તે પ્રકારની દઢ શ્રદ્ધાથી યુક્ત હોવાને કારણે તથા તે વિચાર હજી કેઈની સમક્ષ પ્રકટ કરવામાં આવ્યો ન હતું તેથી તેને મનોગત કહેવામાં આવેલ છે. આ પ્રકારને વિચાર આવવાનું કારણ શું હતું? સૂત્રકાર હવે તેનું કારણ બતાવે છે-“ અત્ રૂમેf gવાવેoi કોroi નાવ જિસે ધમનિસંતાં કાપસ્કન્દક અણગારે જ્યારે જોયું કે આ પ્રકારના ઉદાર આદિ પૂર્વોક્ત વિશેષણો વાળા તપથી મારું શરીર દુર્બળ થઈ પયું છે. શરીરની બધી નસેને સમૂહ બહારથી પૂરે પૂરો દેખાવા લાગે છે. “બીવે બીન જરછામિ ” મારૂં શારીરિક બળ ક્ષીણ થઈ ગયું છે પણ હું આત્માના બળથી ચાલું છું. “ જીવં ની વિટ્ટf ” આત્માના બળથી જ સ્થિર રહી શકે છું. એટલે કે શારીરિક બળથી શરીરનું હલનચલન આદિ થતું નથી. “ગાવ નિરામિ” બોલતાં બોલતાં પણ લાનિ યુક્ત થઈ જાઉં છું. “બેલિવું પડશે ” એવા વિચારથી પણ મનમાં ગ્લાનિ અનુભવું છું. અને સૂકાં કાષ્ટ, સૂકાં પાન, સૂકી તલ શિગે, કે માટીનાં વાસણોથી ભરેલી ગાડી જેમ ખટ-ખટ અવાજ કરતી ચાલે છે કે ખટ-ખટ અવાજ કરતી ઉભી રહે છે “gવાવ ગë”િ એજ પ્રમાણે મારા શરીરમાં પણ માત્ર હાડકાં જ હેવાને કારણે સદં છાજિ” હું ખટ-ખટ અવાજ કરતે ચાલું છું –( હાડકાંના ઘર્ષણથી તે અવાજ થતા હોય છે.) “સ વિ”િ અતે ઉઠતાં તથા બેસતાં પણ ખટ-ખટ અવાજ થાય છે. આ રીતે હું શારી રિક રીતે નિર્બળ થઈ ગયું છું, મારામાં શારીરિક શક્તિ તો બિલકુલ રહી જ નથી. છતાં પણ ઉત્થાન આદિ કર્મ કરવા જેટલી શક્તિ તે હજી પણ બાકી રહી હતી તે બતાવવાનું સૂત્રકાર કહે છે-“d ગરિક તને દૂછે” સકન્દક અણગાર વિચાર કરે છે કે હજી પણ મારામાં ઉત્થાન છે, “મે,
, વિgિ, કુરિવાજા ” કર્મ છે, બળ છે, વીર્ય છે અને પુરુષાર્થ પરાક્રમ પણ છે. તે કાર સામે શરિથ સાથે, , જે, વિgિ, કુરિસર ઘર ” જ્યાં સુધી મારામાં ઉત્થાન કર્મ, બળ વીર્ય અને પુરુષાર્થ પરાક્રમ મોજુદ છે અને “નાવ ચ ને ધમાચરિયે ધોવા” જ્યાં સુધી મારા ધર્માચાર્યો, ધર્મોપદેશક, “તમે મન માવજે” જિનેન્દ્ર ભગવાન, ગબ્ધહ
સ્તી સમાન, શ્રમણ ભગવાન મહાવીર વિદ્યમાન છે. “તાવતા શેચં” ત્યાં સુધીમાં આ પ્રમાણે કરવામાં જ મારું કલ્યાણ છે-“રું” આવતી કાલે,
જ્યારે “Taqમાચાઇ રળી પ્રાતઃ કાળ થાય (રાત્રિના અંધકારની જગ્યાએ પ્રકાશ ફેલાય) “કસ્તુ નઇ #ોમસુમિસ્ટિય”િ જ્યારે કમળ પત્ર વિકસી જાય અને કમલ નામના હરણના બને કેમલ નયને જ્યારે વિકસિત થાય,
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૩૩