________________
66
સિય-મુખ્યમુદ્-ગુંગધ્રાયલ
66
,,
""
શ્રમણ ભગવાન મહા
,,
जाव पज्जुवासित्ता
66
अहापंडुरे' ” રાત્રિ પૂરી થઇને જ્યારે તે પાસે ” લાલ અશોકના જેવા પ્રકાશથી યુક્ત, રિલે ” કિંશુક-પલાશપુષ્પ, શુકમુખ ( પોપટનું મુખ ) અને ચણેાઠીના અ ભાગનાં જેવા લાલ, “ મજ્જાસંદોન્નૂÇ ” સરોવરમાં રહેલાં કમલવૃન્દને વિકસાવનાર “ સસnમ્નિ ” હજાર કિરણેા વાળા, “ વિળયરે ” દિવસ કરનારા, “સેચને અંતે ” તેજથી પ્રકાશિત એવા “ રૂપે સ્થિ‚ ” સૂર્ય જ્યારે ઉદય પામશે ત્યારે-એટલે કે રાત્રિ વ્યતીત થઇ ગયા પછી જ્યારે સૂર્ય પ્રકાશવા લાગશે ત્યારે ' સમળ' સવ મહાવીર લૈંત્તિા વીરને વંદણા કરીને “ નર્મબ્રિજ્ઞા ’ નમસ્કાર કરીને અને સેવા શુશ્રુષા દ્વારા-વિનય દ્વારા તેમની પયુ પાસના કરીને “ સમનેાં આવા મહાવીરેન’’ તે શ્રમણ ભગવાન મહાવીર પાસે પાદપેાપગમન સથા કરવાની રજા માગીશ, अन्भणुनाए ” તેઓ તે માટે અનુમતિ આપે તે “લયમેવ પંચ મારૂં આરોવેત્તા” મારી જાતે પાંચ મહાવ્રતા અંગીકાર કરીને સમળા ચ સમળીએચ દ્વ્રામેત્તા” સાધુ તથા સાધ્વીએની સાથે ક્ષમાપના કરીને સહાવેર્દિ થવું સદ્ધિ યાહૂઁ ” સંથારો કરનારા સાધુને સહાયરૂપ થાય એવા સ્થવિરાની સાથે “ વિરું પન્વય ” વિપુલાચલ પર્વત ઉપર “ સળિય^ રળિય દુત્તિ ” ધીમે ધીમે ચઢીશ. “ પુત્રીબ્રિજાવટ્ટથ મેળસંનિવાસ સેવકૃત્તિવાચ ’” ત્યાં ચડીને કાળા મેઘના જેવા શ્યામ વર્ણવાળા અને જેના પર દેવાના સમાગમ થાય છે એવા સુદર પૃથ્વીશિલાપકની “ ટ્વિòત્ત્તિા ’’ પ્રતિલેખના કરીને રૂમ સંથાન” તેના ઉપર દર્ભના સંસ્તારક બિછાવીશ. “ ગ્રંથત્તિા છ સસ્તારક બિછાવીને "भसंथारो यस संलेहणा झोसणा झूसियस्स ” તેના પર બેસીશ. અને રાગદ્વેષથી રહિત બનીને શરીર અને કષાયને ક્ષીણુ કરનારી સલ્લેખના ( સંથારો ) આદર સહિત અગીકાર કરીશ. . મત્તવાળદિયા.-વિચહ્ન ” ચારે પ્રકારના આહારના જીવન પર્યન્ત ત્યાગ કરવાના પ્રત્યાખ્યાન કરીશ. આ રીતે “ હારું ગવર્જવમાસ ’ હું અને મારા જીવન અને મરણુની આશંસા રાખ્યા વિના “ પાત્રોનચરલ ” પાદપાપગમન સંથારા કાર કરૂ' તા તેમાં મારૂ કલ્યાણુ છે. “ ત્તિનું ” ધર્મ જાગરણ કરતી વખતે સ્કન્દક અણુગારે મનમાં એ પ્રમાણે નિશ્ચય કરીને સદ્દે ’” પૂર્વોક્ત સ’ક૯૫ કર્યાં. “ સંòત્તિ ” એવા સંકલ્પ કરીને “ ૭ પાડવમાયાર્ ચીર્ ” ખીજે દિવસે જ્યારે રાત્રિ પસાર થઇ અને પ્રાતઃ કાળ થયા, નાવ નહંતે ’ જ્યારે સૂર્ય પોતાને પ્રકાશ ફેલાવવા લાગ્યા ત્યારે “ મેળેવ માત્ર મહાવીરે तेणेव जाव पज्जुवासइ ” તેઓ જ્યાં ભગવાન મહાવીર પ્રભુ વિરાજમાન હતા ત્યાં ગયા. અને ત્યાં જઇને નમસ્કારથી પર્યું`પાસના પન્તની વિધિ કરી. સ્કન્દ્વક અણુગાર જ્યારે ભગવાનની પયુ પાસના કરી રહ્યા હતા ત્યારે ભગવાને તેમને જે વચના કહ્યા સૂત્રકાર પ્રકટ કરે છે- “ સમળે માર્ગ મહાવીને ” શ્રમણ ભગવાન મહાવીરે ત્યારે કુંવાર ” હું સ્કન્દ્રક ! એવું સ ાધન કરીને ચોળા` ''સ્કન્દક અણુગારને ત્ત્વ' યચાલી ”
66
ગી
,,
ઃઃ
થશે તથા પ્રકાશયુક્ત
(C
શ્રી ભગવતી સૂત્ર : ૨
<<
((
रत्तासोय
૨૩૪