SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ આ પ્રમાણે કહ્યું “રે જૂoi તર વંચા !” હે કબ્દક ! તમને “gઇવરવાવાઝનયંતિ” પૂર્વ અને અપરાત્રિના સમયે “ધકારિવં જાનમાળા” ધર્મજાગરણ કરતી વખતે “યારે માથિ નવ સમુનિથા” એ આધ્યત્મિક, ચિતિત, કલ્પિત. પ્રાર્થિત, મને ગત વિચાર થયું હતું કે “एवं खलु अह एयारूवेणं तवेणं ओरालेणं विउलेणं तं चेच जाव कालं अणवक માનસ વિરિરા” હું આ પ્રકારના ઉદાર, વિપુલ આદિ વિશેષણોથી યુક્ત તપથી દુર્બળ થઈ ગયે છું. ત્યાંથી શરૂ કરીને જે હું મરણની આ કક્ષા રાખ્યા વિના પાદપેપગમન સંથારો કરૂં તે તેથી મારું કલ્યાણ થશે સુધી સૂત્રપાઠ આગળ પ્રમાણે સમજી લે. “ રિા ” તે તમે તમારા મનમાં એ નિશ્ચય કરીને “ર્વ સંપત્તિ ” એ પ્રકારનો સંકલ્પ કર્યો છે. (Rદિશા એ સંકલ્પ કરીને “ શરું પાઘમાયાણ ના ગઢને નેવ મમ રિ તેર રૂમા” પ્રાતઃકાળ થતાં અને સૂર્યને પ્રકાશ ફેલાવતા જ તમે શીઘા મારી પાસે આવ્યા છે. “તે pot અરે તમ ” તે કહે, હે સ્કન્દક ! તે વાત સાચી છે ને ? પ્રભુનું એવું કથન સાંભળીને સ્કન્દક અણુગારે કહ્યું, “હંતા ગથિ” હા, ભદન્ત ! આપનું કથન સર્વથા સત્ય છે. ત્યારે પ્રભુએ સ્કન્દક અણગારને કહ્યું, “મહાકુ વાસ્તુવિચા! મા ઉવિંધે ” હે દેવાનુપ્રિય! તમને જે રીતે સુખ ઉપજે તેમ કરે. આ શુભ કાર્યમાં વિલંબ કરવો જોઈએ નહીં. એટલે કે તમે પાદપપગમન સંથારે કરવાને જે નિર્ણય કર્યો છે તે નિર્ણય અમલમાં મૂકીને તમારું કલ્યાણ કરે છે સૂ. ૧૫ તીર્થકર ભગવાન પાસેથી સંથારે કરવાની અનુજ્ઞા પ્રાપ્ત કરીને સ્કન્દક અણુગારે શું કર્યું તે સૂત્રકાર કહે છે-“તti ” ઈત્યાદિ સૂત્રાર્થ—(ત ) ત્યાર બાદ તેણે હંg aખારેતે સ્કન્દક અણુગાર (મરચા મહાવીરેf) ભગવાન મહાવીરની (અદમપુત્રા સમાજે) અનુ મતિ મેળવીને (હૃદ તુરૃ વાવ હિચા) અતિશય હર્ષ પામ્યા, અતિશય સંતુષ્ટ થયા અને તેમનું હૃદય પ્રફુલિત થયું. (ટ્રાર ડ) પછી તેઓ તેમની ઉત્થાન શક્તિથી ઉઠયા. (૩દ્રિત્તા મળે મા મલ્હાવીર') ઉઠીને તેમણે શ્રમણ ભગવાન મહાવીરને (તિરસ્કુત્તો ગાયાળિયાહાં રે નિત્તા વં નમંa ) પ્રદક્ષિણ પૂર્વક વંદણું કરી નમસ્કાર કર્યો ( વંફિત્તા નમંતિત્તા) વંદ નમસ્કાર કરીને (ચમેલ) પોતાની જાતે જ ( પંજમાઇચારું બારો) પાંચ મહાવ્રત અંગીકાર કર્યા. (સાવિત્તા) પાંચ મહાવ્રત અંગીકાર કરીને (સમળા ચ સનળીઓ ચ સામે) તેમણે સાધુ અને સાધ્વીએને ખમતખામણુ કર્યા. (વામિત્તા તાડુિં શેરદ્ધિ કાર્દિ ઢિં) ત્યાર બાદ સંથારે કરનાર સાધુઓને સહાયરૂપ થાય એવા સ્થવિરોની સાથે વિશ્વ પદવયં) વિપુલાચલ પર્વત પર (ચિં ચં દુદ્દે) ધીમે ધીમે આરોહણ કર્યું. (તુતિ) તેના ઉપર આરહણ કરીને તેમાં દુષળલનિri શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૩૫
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy