SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજુવઢવમસ્યુઝિયમિ મા પદુરે જમા ) અને કમળાને તથા હરિણોનાં નેત્રને વિકસાવનાર સૂર્યને પ્રકાશ ફેલાઈ જાય, (૪ત્તા તોયgriણે) લાલ અશોકવૃક્ષના જેવા પ્રકાશ વાળા, ( મુસુમુરારિ ) કિંશુક પલાશ ખાખરાનું પુષ્ટ, પોપટના મુખ્ય સમાન, અને ચઠીના અર્ધભાગ સમાન લાલ રંગને, (મારવો) સરોવર આદિમાં કમલ વૃન્દોને વિકસિત કરનાર, (સરિMિ) એક હજાર કિરણ વાળ, (વિન ચર) દિવસ કરનારે (તેરસt s&તે તૂરે ટ્ટિયમ) તેજથી દેદીપ્યમાન સૂર્ય જ્યારે ઉદય પામશે ત્યારે (સમજ માત્ર મહાવીર વૈરિત્તા જાવ સુવાસિત્ત) હે શ્રમણ ભગવાન મહાવીર પાસે જઈને તેમને વંદણા નમસ્કાર કરીશ. વંદણું નમસ્કાર કરીને તેમની પર્યપાસના પર્યન્તની વિધિ કરીને (સમi મારા મઠ્ઠાવીરેનાં કામણુન્ના સાથે) હુ શ્રમણ ભગવાન મહાવીરની આજ્ઞા લઈશ. આજ્ઞા લઈને (સયમેવ ) મારી જાતે જ (ઉમરગારું કાવેરા) પાંચ મહાવ્રત અંગીકાર કરીશ (૪માં સમીકો ચ મેરા) અને સાધુ સાધ્વીઓને ખમત–ખમાસણ કરીશ. ખમત ખમાસણા કરીને તથા કરાવીને (તાહિં થેરે કાર્દૂિ સદ્ધિ) સંથારો કરનારા સાધુઓને જે સહાયતા કરે છે તેવા સ્થવિરેની સાથે (વિરું વાદ્ય ) વિપુલ પર્વત પર વિપુલાચલ પર (નિર્ચ સાથે) ધીરે ધીરે (દુહા ) ચઢીશ. ત્યાં ચડીને (મેષણ સંનિજાનં) મેઘના સમૂહ જેવા વર્ણ વાળા, (રેસિવાd) દેવના નિવાસ સ્થાન વાળા ( ગુઢવીણિરાપટ્ટ ) પૃથ્વીશિલાપટ્ટકની પ્રતિલેખના કરીશ. ( હિસ્ટ્રેણિત્તા) તેની પ્રતિલેખના કરીને તેના ઉપર (મસંથારિયં સંરિરા ) દર્ભને સંથારો બિછાવીશ (મસંથારોzયરલ ) તે દર્ભના સંથારા પર ઉભા રહીને (સંસ્ટેળા ઘોષના સિરસ્ત ) હું ધણા આદર ભાવ સહિત સંલ્લેખના (સંથાર ) અંગીકાર કરીશ. (મત્તપાપડિયાવિચાર ) ચાર પ્રકારના આહારનો ત્યાગ કરીશ. (ગોવા) હું પાદપપગમન સંથારે કરીશ. ( જસ્ટિં બળવત્તાન વિત્તિ ) એ સ્થિતિમાં રહેલે હું મારા મરણની આકાંક્ષા નહીં કરું. (ત્તિ ) આ પ્રકારની ભાવનાથી પ્રેરાઈને સ્કન્દક અણગારે (ાથે સંઘેરુ) ઉપર જણાવ્યા પ્રમાણે સંકલ્પ કર્યો. (સં. ત્તિ) આ પ્રકારને સંકલ્પ કરીને ( × giacવમાચાg સમજણ ના અંતે) જ્યારે પ્રાતકાળ થયે, જ્યારે સૂર્યને પ્રકાશ ફેલાયે-અહીં સૂર્યને પ્રકાશ ફેલાય ત્યાં સુધીનું કથન ઉપર મુજબ ગ્રહણ કરવાનું છે–ત્યારે સ્કન્દક અણગાર (સેવ સમળે માવં મારે) જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજતા હતા (સેળેજ કાર વજુવાર) ત્યાં આવ્યા. ત્યાં આવીને વંદણાથી પર્યું પાસના પર્યન્તની ક્રિયા કરી. (ા વમળ મા મારે વૈરાં અTI w ચાલી) ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે કંદક અણગારને આ પ્રમાણે કહ્યું હે સ્કન્દક! (સે હંરચા પુરાવાઝમચરિ) રાત્રિના છેલ્લા પ્રહરે (ધમકારિ જ્ઞાનમાળા) ધર્મજાગરણ કરતી વખતે તમને (મેથાને બગથિઈ જાવ મુકિતથા) આ પ્રકારને આધ્યાત્મિક, મનોગત સંક૬૫ ઉત્પન્ન થયે છે કે (ઘઉં વહુ કરું છુi gયાહવેoi તi si વિકve શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૩૧
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy