________________
આ પ્રકારના અનેક અતિ વિલક્ષણ તપ કર્યાં પછી સ્કન્દ્વક અણુગારે શું કર્યું” તે હવે સૂત્રકાર કહે છે ‘સેળ જાહેળ યાત્િ’
'
''
સૂત્રાર્થ: ( તેન વાઢેળ તેનું સમાં ) તે કાળે અને તે સમયે (બિંદું નચરે ) રાજગૃહ નામે નગર હતું. ( સમોસરળ) ત્યાં મહાવીર પ્રભુ પ્રધાર્યાં ત્યાં સમેાસરણ રચાયું. (જ્ઞાન પરત્તા કયા ) ( પરિષદ ધમ કથા નીકળી ત્યાંથી શરૂ કરીને ( ધર્મકથા સાંભળીને સભા વિસર્જન થઈ) ત્યાં સુધીનું કથન આગળ પ્રમાણે સમજવું. (તળ તરસ સંચરસ બળરસ ,, ત્યાર બાદ તે સ્કન્દક અણુગારને બાચા ારૂં'' એક વખત पूव्वरसावरतकालસમરુંત્તિ” રાત્રિના છેલ્લા પ્રહરે “ધર્મજ્ઞચિંગમાÆ ” ધર્મ જાગરણ કરતી વખતે ( મેચાને કાસ્થિ, વિત્તિવ્ નાથ સમુજ્ઞિસ્થા) આ પ્રકારના આધ્યાત્મિ, ચિંતિત મનેાગત સંકલ્પ થયેા ( અહી· મનેાગત પન્તના વિશેષણા આગળ પ્રમાણે સમજવા ) (વ' વહુ અ મેળ' ચાર વેળ' ગોરાદેન' આવ જિલે ધર્મનિયંત્તર્નાર્ ) આ પ્રકારનું ઉદાર તપ કરવાથી હું દુખળ થઈ ગયા છું, મારા શરીરની નસે બહાર સ્પષ્ટ દેખાય છે. (લવ નીવેળ ગચ્છામિ ) હું. શરીરબળથી નહી પણ આત્મબળથી ચાલુ છું, (નોત્ર'નોવેગ વિદ્યામિ ) આત્મબળથી જ સ્થિર રહું છું, ( જ્ઞાન શિમિ) ખેલતાં પણ ગ્લાનિ અનુભવું છું'. (નાગામેત્ર વિસર્ગચ્છામિ સસ ંવિદનિ ) હુ જ્યારે ચાલું છું ત્યારે મારાં હાડકાંના ઘર્ષણથી ખટ-ખટ અવાજ થાય છે, એસતી વખતે પણ ખટ ખટ અવાજ થાય છે. ( ત' સ્થિ તા મે ટ્રાને ) છતાં પણ હજી મારામાં ઉત્થાન શક્તિ છે. ( મ્મે' ચઢે, વહિ પુસિTMાર. પક્રમે ) કમ છે, ખળ છે વીય છે અને પુરુષકાર પરાક્રમ છે (તજ્ઞાવતા મે અસ્થિ કટ્ટાળે, મેં, વજે, વીર, પુસિામે ) તે જ્યાં સુધી મારામાં ઉત્થાન શક્તિ, ખળ, વી અને પુરુષાર્થં પરાક્રમ મેાજુદ છે, ( ગાય
धम्मार धम्मोवदेसए सुहत्थी समणे भगव महावीरे जिणे विहरइ ) જ્યાંસુધી પુરુષોમાં ગન્ધહસ્તી સમાન મારા ધર્મોથાય ધર્મોપદેશક, જિને શ્વર શ્રમણ ભગવાન મહાવીર વિદ્યમાન છે, (ત્તાત્રતા ને સેવ હાકલ્પમાયાળ ચળી ) ત્યાં સુધી મારૂ શ્રેય છે, તે આવતી કાલે રાત્રિ પૂરી થાય
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૩૦