SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ બિલકુલ હાસ થઈ ગયું હતું તેથી તેઓ અતિશય દુર્બળ થઈ ગયા હતા. (પffજતા ) તેમના માંસ રહિત શરીરમાંથી તેમની નસે સ્પષ્ટ દેખાતી હતી કઠિનમાં કઠિન તપસ્યાને કારણે તેમના શરીરની જે એવી હાલત થઈ ગઈ હતી, તે એવા શરીરે તેઓ ઉત્થાન આદિ કિયાએ કેવી રીતે કરતા હશે? તે આ શંકાના નિવારણ માટે સૂત્રકાર કહે છે કે-(વીર્ય નીવેf જરૂ) કવિ વીરેન જછતિ ! તેઓ શારીરના બળથી ચાલતા નહીં પણ તેમના આત્મબળથી જ ચાલતા હતા. અહીં પહેલે (જીવ) શબ્દ આત્માને વાચક છે અને બીજો (જીવ) શબ્દ શારીરિક બળને વાચક છે. કહેવાનું તાત્પર્ય એ છે કે તેઓ આત્મબળથી જ ગમનાદિ કિયા કરતા હતા, શારીરિક બળથી નહી. શારીરિક બળ ન હોવા છતાં તેઓ આત્મબળથી જ ચલનાદિ કિયા કરતા હતા. (વીવં જીવેન વિટ્ટર) એજ પ્રમાણે તેઓ આત્મબળથી ઉભા રહેતા હતા, શરીરબળથી નહીં (માાં માણિત્તા વિશિષ્ટ, મારૂં માણ માળે નિષ્ઠા, મોસં મણિરામિનિ બસ્ટારુ ) આ પદે દ્વારા સૂત્રકાર એ દર્શાવવા માગે છે કે ત્રણે કાળમાં તેમને બોલવાની રુચિ થતી નહીં, પણ બોલ વાનો પ્રસંગ આવે તે ગ્લાનિ જ થતી હતી. સ્કન્દક અણગારની શારીરિક હાલત કેવી થઈ ગઈ હતી તેનું સૂત્રકાર દષ્ટાન્ત દ્વારા સ્પષ્ટીકરણ કરે છે (સે કામg wifચારૂવા) લાકડાંથી ભરેલી કઈ ગાડી હોય, (ત્તરરિચાર તા) પાંદડાના સમૂહથી ખીચે ખીચ ભરેલી કઈ ગાડી હોય, (તિનnfજા વા) તલની શિંગોથી ભરેલી કઈ ગાડી હોય, (મં સહિયારૂ વ) માટીનાં વાસણથી ભરેલી કઈ ગાડી હોય, (ઇંટરાિરુ ત્રા) કેલસા થી ભરેલી કઈ ગાડી હેય, (પલસાણિયા વા) એરંડાનાં કાસ્ટથી ભરેલી કઈ ગાડી હેય, (૩ ) અને તે સૂર્યના તાપથી સૂકાઈ ગયેલી હોય, (સુશા તમાળા) એ રીતે સૂકાઈ જવાને લીધે જેમ તે (સણ ૪૨ ) ખટ-ખટ અવાજ કરતી ચાલે છે. (તસ૬ વિંફ) અને તેને ચાલતી અટકા વીએ ત્યારે ખટખટ અવાજ કરતી ઉભી રહે છે, એ જ પ્રમાણે હલન ચલન કરતી વખતે સ્કન્દક અણગારનાં હાડકાં પણ એક બીજા સાથે ઘસાવાથી ખટખટ અવાજ થતું હતું. સ્કન્દક અણુગાર (કવિ તવેળા) તપથી ઉપચિત (પુષ્ટ) હતા, પણ (વરણ સરોજિં ) પણ માંસ અને રક્તથી અપચિત (ક્ષીણ) હતા. (તુચાળે વિવ માતાહિક ) પણ તેઓ રાખની નીચે ઢંકાયેલા અગ્નિની જેમ (તેરે તi) તપ અને તેજની શ્રીથી (કાતિથી) (ાવ ગવ વોના વિ) અતિશય શુભતા હતા. કહેવાનું તાત્પર્ય એ છે કે જેમ રાખથી અગ્નિ બહારથી જોતાં તે તેજહીન લાગે છે પણ અંદરથી તે તેજથી સળગતે રહે છે, તેમ કર્દક અણગારનું શરીર માંસ અને શેણિતથી રહિત હોવાને કારણે બહારથી તે નિસ્તેજ લાગતું હતું પણ તેમને આત્મા તે શુભ ધ્યાન અને તપથી દેદીપ્યમાન હતે આ સૂ ૧૪ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૨૯
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy