________________
આરાધના
આરાધના કરી ન હતી, તેથી તેમનું તપ (ōાળેળ' ) કલ્યાણરૂપ–નીરોગી તાના કારણરૂપ હતું, માટે જ તેને કલ્યાણકારી કહ્યું છે જે વસ્તુ નીગીતાના કારણરૂપ હાય છે તે લેાક સંબંધી નીરોગીતા અને પારલૌકિક નીરગીતાના કારણુ રૂપ હોય છે, પણ સ્કન્દકનું તપ એ પ્રકારનું ન હતુ, તે તે સમસ્ત દુઃ ખાનું અન્તકારક હોવાથી ( fuલેળ' ) શિવસ્વરૂપ હતુ, તે સામાન્ય રૂપે સમસ્ત દુ:ખાનું અંતકારક પણ હાઇ શકે છે, પણ સ્કન્દ્વક અણુગારનું તપ તે પ્રકારનું ન હતું પણ તે ( ધમ્મેન) શ્રુતચારિત્રરૂપ ધનની પ્રાપ્તિ કરા વનાર હાવાથી ( ધન્ય ) હતું, પાપાનું ઉપશમન કરવાના કારણભૂત હોવાથી તે (મંગòન'). ‘મંગળસ્વરૂપ' હતું, સમ્યક આરાધનાથી શેશભાયમાન હાવાથી તે તપઃકમ સમ્નિરીવળ' ) ( સ ક ) હતુ, આ તપઃકમ કરતી વખતે સ્કન્દક અણુગારનાં પરિણામ તેની આરાધના કરવામાં ઉત્તરાત્તર વૃદ્ધિ પામતાં રહેતાં હતા, તેથી તે તપઃક ( પુોળ' ) ઉદગ્ર–ઉન્નત હતુ, તેની આરાધનામા ઉચ્ચ પરિણામેાની સ્થિરતા હેાવાથી તે ( ત્તેન`) ઉદાત્ત હતુ. આ તપની કરતાં પરિણામામાં કાઈ પણ પ્રકારની મલિનતા પ્રવેશવાથી તે ( ત્તમેળ`) ઉત્તમ હતું. તે તપમાં નિસ્પૃહતાની પરાકાષ્ઠતા હાવાથી તે ( ઇરાòળ' ) ઉદાર હતું. તે તપ સામાન્ય પ્રભાવવાળું નહતું પણ ( માળુ માવેગં અલૌકિક પ્રભાવનું જનક હતુ. આ પ્રકારની તપસ્યા નિરંતર કર્યા કરવાથી સ્કન્દક અણુગારનું શરીર લેાહીથી રહિત થઈ ગયું હતુ. તેથી તે કાષ્ઠ જેવું શુષ્ક લાગતુ હતું. ભૂખના પ્રભાવથી તે તદ્દન રુક્ષ થઇ ગયું હતું. ( નિમ્ન'તે ) આવશ્યક આહારને અભાવે તેમનું શરીર માંસરહિત થઇ ગયું હતુ. જ્યારે માણસના શરીરમાં માંસ અને રક્ત રહેતાં નથી ત્યારે તે શરીર હાડચામના માળખાં જેવું થઇ જાય છે. આવે માણસ જ્યારે હલનચલન કરે છે ત્યારે તેના હાડકાંના ઘણથી જે અવાજ થાય છે તેને કિટિકિટકા’’ કહે છે. સ્કન્દક મુનિનાં હાડકાં પણ ઉઠતાં, બેસતાં તથા ચાલતાં કટકિટના અવાજ કરતાં હતાં. જ્યારે સ્કન્દક અણુગારનું શરીર લગભગ માંસ અને રક્તથી રહિત થઈ ગયું ત્યારે “ અતૃિત્વમ્ભાવળદે ” તે શરીર ફક્ત ચામડીથી મઢયું હાય એવું લાગતું હતુ. તેથી તે અસ્થિનાં બંધન છૂટાં પડી ગયાં નહીં, અને તે એક ખીજાથી અલગ પડી ગયાં નહીં, જેમ પટ્ટીની મદદથી કઈ વસ્તુને ખીજી વસ્તુ સાથે ખાંધી રાખવામાં આવે છે તેમ સ્કન્દક મુનિનાં અસ્થિ ચામડીરૂપી પટ્ટી વડે જોડાયેલાં રહ્યાં. એજ વાત સૂત્રકારે (ટ્રિયમ્ભાવળદે ) પત્ર દ્વારા ખતાવી છે. આ કારણે શરીરનું હલન ચલન કરતી વખતે તેમના હાડકાંના ઘણુથી ખટ-ખટ અવાજ નીકળતા હતા (fત્તે) તેમની શારીરિક શક્તિના
,,
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૨૮