________________
તે ગુણરત્ન સંવત્સર તપ પૂરૂ કરીને સ્કન્દક અણુગાર શ્રમણ ભગવાન મહાવીર પાસે આવ્યા. (કવાનચ્છિતા) ત્યાં આવીને તેમણે (સમળ માત્ર માઁ" થી. યંત્ નમસરૂ ) શ્રમણુ ભગવાન ! મહાવીરને વંદણા નમસ્કાર કર્યો. ( જ્ઞા નમંત્તિત્તા ) વંધ્રુણા કરીને તેઓ (દું પ૫છદ્રુદુમલમપુરા હિં અનેક ઉપવાસેાથી, અનેક છઠથી, અનેક અઠ્ઠમેથી, અનેક ચેલાએથી ( ચાર ઉપવાસાથી ) અનેક પંચાલા ( પાંચ ઉપવાસે ) થી, અનેક માસ ખમણેાથી તથા અનેક અમાસખમણેાથી પોતાના આત્માને ભાવિત કરતા રહ્યા. આ પ્રકારનાં તપ કરતાં કરતાં સ્કન્દક અણુગારની શારીરિક સ્થિતિ કેવી થઈ ગઈ તે હવે સૂત્રકાર બતાવે છે
(તળ છે સંઘ બારે તેનાહે, વિકàળ', યજ્ઞેળ', fir', @ાળેળ', સિવેળ', ધર્મોળ, મહેળ', સમ્નિરીળ, કોન', ઉત્તળ, ઉત્તમેળ', વારેન' માનુમાલેળ' તો મેળ) કન્નક અજુગાર તે ઉદાર, વિપુલ, પ્રહત્ત પ્રગૃહીત કલ્યાણકારી, શિવરૂપ, ધન્યરૂથ, મગળરૂપ, શોભાયુક્ત, ઉત્તમ, ઉદાત્ત, સુંદર, ઉદાર અને અતિશય પ્રભાવશાળી તપથી ( મુઅે જીહ્લે ) શરીરે શુષ્ક તથા રુક્ષ થઈ ગયા ( નિર્માંણે ) તેમનું શરીર મસ રહિત થઈ ગયું. ( દુચશ્માવઢે ) અને હાડ અને ચામડીના માળખા જેવું દેખાવા લાગ્યું. હવે ( ઉદાર ) આદિ વિશેષાની સાČકતા ખતાવવામાં આવે છે સ્કન્દક અણગારે આલેાક કે પરàાકની કાઈ પણ પ્રકારની આકાંક્ષાથી પ્રેરાઈ ને તે તપ કર્યું ન હતું આ રીતે નિઃસ્વાર્થ ભાવે થયેલુ હાવાને કારણે તેને માટે યેાજવામાં આવેલુ ( ઉદાર ) વિશેષણ સાક છે. તે તપ સામાન્ય ન હતું. લગાતાર અનેક વર્ષો સુધી તેની આરાધના કરી હતી તે કારણે તે ( વિકવ્હેન ) વિપુલ–વિસ્તૃત હતું. કોઈ કોઈ વિપુલ તપ એવું હેાય છે કે જેમાં ગુરુમહારાજની અનુમતિ મળી હોતી નથી, અથવા જેના પ્રારંભ કરવામાં વિશેષ પ્રયત્નની જરૂર રહેતી નથી. પશુ સ્કન્દક અણુગારનું તપ એવું ન હતું. તે તપ તા ( ચત્ત') ગુરુમહારાજ દ્વારા દેવામાં આવેલુ હતુ અને વિશેષ પ્રયત્ન દ્વારા સાધ્ય હતુ. અથવા ( યજ્ઞેળ) ની સંસ્કૃત છાયા (વત્સેન ) પણ થાય છે. તે તપ પ્રમાદથી રહિત થઈને પ્રયત્ન પૂર્વક કરવામાં આવ્યું હતુ, એવું તેનું તાત્પ છે. તે તપ ગુરુદ્વારા દેવામાં આવેલું હોવા છતાં સામાન્ય રીતે ગૃહીત થયેલુ પણ હાઇ શકે છે, પણ સ્કન્દ્વક અણુગારનું તપ એવું ન હતુ, સ્કન્દક અણુગારે તે તપના ( વાળિ...) બહુ માન સહિત ગુરુમહારાજ પાસે સ્વીકાર કરેલા હતા. ગુરુમહારાજની સમક્ષ અગીકૃત કરાયેલું તપ આલાક તથા પરલેાકની આકાંક્ષા પરિપૂર્ણ કરવાને માટે પણ કરાયું હેાય છે, પણ સ્કન્દ્વક અણુગારે એવાં કોઈ નિમિત્તથી આ તપની
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૨૭