________________
વીર સ્કન્દકે પૂછેલા જીવ વિષેના બીજા પ્રશ્નનો ઉત્તર આપે છે , ને તે જ તે વંચા ! = = = ચિંતે ઉતે જીવે” હે સ્કન્દક ! તમારા મનમાં જવના વિષયમાં આ પ્રકારની શકી ઉદ્ભવેલ છે કે “જીવ અન્ત સહિત છે કે અન્ત સહિત ?” “તરણ વિ ચ કામ ” તે તેને ઉત્તર આ પ્રમાણે છે-“ઘઉં રજુ ના' હે ઔદક ! મેં જીવના ચાર પ્રકાર પ્રરૂયા છે. (ત્ત
) તે આ પ્રમાણે છે-(૧) દ્રવ્ય (૨) ક્ષેત્ર (૩) કાળ અને (૪) ભાવ આ ચારેની અપેક્ષાએ જીવની સાન્તતા અને અનંતતાને વિચાર કરે જોઈએ. “દવસો જે જે જીવે છે તે” દ્રવ્યની અપેક્ષાએ એક જીવ સાન્તઅન્ત સહિત–છે. કહેવાનું તાત્પર્ય એ છે કે અહીં દ્રવ્યની અપેક્ષાએ તથા એક જીવની અપેક્ષાએ જીવને સાન્ત (અન્ત સહિત) કહેલ છે. કારણ કે એક પછી જ્યારે બેને વિચાર કરવામાં આવે છે ત્યારે એક સખ્યા સાન્ત (અન્ત સહિત) બની જાય છે. આમ તે સિદ્ધાંતમાં જીવ રાશિને અક્ષય, અનંત માનવામાં આવેલ છે. પરંતુ અહીં એ રીતે વિચાર કરવામાં આવ્યું નથી. અહીં તે એક જીવની અપેક્ષાએ જ વિચાર કરવામાં આવ્યો છે, કારણ કે એક જીવ સ્વતંત્ર દ્રવ્ય છે. તેથી દ્રવ્યની અપેક્ષાએ એક જીવને સાન્ત (અંત યુક્ત) કહેલ છે. ક્ષેત્રની અપેક્ષાએ પણ જીવ સાન્ત (અન્ત સહિત) છે એવું પ્રતિપાદન કરવામાં આવ્યું છે જીવ અખ્યાત પ્રદેશ વાળો છે એટલે કે એક જીવના અસંખ્યાત પ્રદેશ હોય છે. તેથી તે કાકાશના અસંખ્યાત પ્રદેશમાં અવગાહના વાળે છે. અહીં કદાચ એવી આશંકા સેવવામાં આવે કે લબ્ધ પર્યા. મક નિદિયે જીવ, કે જે અસંખ્યાત પ્રદેશ હોય છે, તેની જઘન્ય ઓછામાં એ છી) અવગાહના અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જ હોય છે તો તે કેવી રીતે લોકાકાશના અસંખ્યાત પ્રદેશમાં અવગાહના વાળ હોઈ શકે? તેનું સમાધાન આ પ્રમાણે છે એક જીવ લેકાકાશના અસંખ્યાત પ્રદેશમાં અવગાહના વાળ હોય છે” આ કથન સામાન્ય જીવને અનુલક્ષીને કરાયું છે. કહેવાને ભાવાર્થ એ છે કે આત્માનું પરિમાણ આકાશની જેમ વ્યાપક પણ માનવામાં આવ્યું નથી, અને પરમાણુની જેમ અણુ રૂપ પણ માનવામાં આવ્યું નથી. પણ જે જીવને તેના કર્મ અનુસાર જે શરીરની પ્રાપ્તિ થાય છે તે શરીર પ્રમાણ આત્મા બની જાય છે એટલે કે મધ્યમ પરિમાણ માનવામાં આવે છે. તે પ્રમાણમાં પ્રદેશોની સંખ્યા ન્યૂન અધિક થતી નથી– તે તો સઘળા જીમાં બરાબર જ રહે છે પણ અવગાહના (લંબાઈ પહોળાઈ વગેરે માં ફેર પડે છે તેથી સિદ્ધાંતકાએ એવું કહ્યું છે કે એક જીવનું આધાર ક્ષેત્ર કાકાશના
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૮૯