________________
વરાણી) ભગવાન ગૌતમને આ પ્રમાણે કહ્યું, (va aછુ નો મા!) હે ગૌતમ ! ( મન સેવાની વંg .17 મgT નાવ ૨ of Hu अब्मणुनाए समाणे सयमेव चमहब्बयाई त चेव सव्व अवसे सिय नेयव्य जाव आलोइयपडिको समाहिपत्ते कालमासे कालं किच्चा अच्चुए कप्पे देव તાણ વરને) મારા શિષ્ય સ્કન્દક અણગાર કે જેઓ પ્રકૃતિ ભદ્ર આદિ પૂર્વોક્ત વિશેષણવાળાં હતાં, જેમણે મારી અનુજ્ઞા મેળવીને સ્વયં પાંચ મહાવ્રત ધારણ કરીએ ( અહીં પૂર્વોક્ત સમસ્ત કથન ગ્રહણ કરવાનું છે. તે કથન કયાં સુધી ગ્રહણ કરવું જોઈએ ?) આલેચન દ્વારા પ્રતિકાન્ત થઈને, શાન્ત ચિત્તે, કાળધર્મ પામીને અમૃત નામના બારમાં દેવલોકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થયા છે. (તથાં સારૂ રેરા રાત્રી સોનમારૂં કિ ઇત્તો) તે દેવલોકમાં દેવેની સ્થિતિ બાવીસ સાગરોપમની કહી છે (તક્ષ્ણ વંતરણ fક વરસ વાવોઉં નાનો મારું રિડું TUTanત્યાં આ સ્કન્દક અગ્રગારની કાળસ્થિતી પણ બાવીસ સાગરોપમની છે (સે મંતે ! રા રે તાયો વિરોચાળો આરવ મવકgm fફરવા ગંતર જ વફા fહેં છિદ્ધિ, હું કવઝિહિર) હે ભદન્ત” તે સ્કન્ડકદેવ દેવલોકમાંથી તેમના આયુને ક્ષય થતા, ભવને ક્ષય થતા, સ્થિતિને ક્ષય થતા, ત્યાંથી અવિને કયાં જશે ? કયાં ઉત્પન્ન થશે? ( જોયા!) હેગૌતમ ! ( (મહાવિરે વોરે સિવિદ્દ, પુનિહિ, ડિર, પરિળિયાફિફ, સ હજ માં ઇદેદિર) તે સ્કન્દક દેવ અય્યત દેવકમાંથી ચ્યવને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, બુદ્ધ થશે, મુક્ત થશે, પરિનિવૃત થશે અને સમસ્ત દુઃખેને અંત કરનાર થશે || સૂ૦ ૧૭ |
ટીકાર્થ-( તi તે થે વંચં ગળા પાસ્ટર કાળિ) તે સ્થવિરોએ જ્યારે જાણ્યું કે સ્કન્દક અણગાર કાળધર્મ પામ્યા છે, ત્યારે તેમણે (નિ. વિજ્ઞાળવાિં સમાં જતિ ) પરિનિર્વાણ પ્રત્યયવાળે કાર્યોત્સર્ગ કર્યો પરિ. નિર્વાણ એટલે મરણ આ મરણમાં જે શરીરનું પરિષ્ઠાપન થાય છે તેનું નામ પણ પરિનિર્વાણ જ છે આ પરિનિર્વાણ જે કાયોત્સર્ગ કરવામાં કારણ૩૫ હેય છે, તે કાર્યોત્સર્ગને (પરિનિર્વાણ પ્રત્યય કાર્યોત્સર્ગ કહે છે તે કાત્સર્ગનું કારણ મરણ હોય છે, અને તે મરણ પછી કરવામાં આવે છે અથવા (નિઝાળત્તિ વારસ) નું એવું તાત્પર્ય થાય છે કે જેનું નિમિત્ત મરણ છે એવાં વિશિષ્ટ સ્થાનને (પરિનિર્વાણ પ્રત્યય કાયોત્સર્ગ) કહે છે. (૪ ) એ કાર્યોત્સર્ગ કરીને, (પત્તવીકા) સ્કન્દક અણગારનાં પાત્ર, વસ્ત્ર આદિ ઉપકરણ તેમણે લઈ લીધાં. ((gિar) તે ઉપકરણને લઈને (વિવાળો
વાગી ળિ સળિયું વોરëતિ) તેઓ વિપુલાચલ પર્વત પરથી ધીરે ધીર-મંદ ગતિ-યતના પૂર્વક નીચે ઉતર્યા. એટલે કે વિપુલાચલ પર્વત પર સ્કન્દક અણગાર મરણ પામ્યા પછી તેમના મૃત શરીરની પરિષ્ઠાપના કરીને, તેઓ તેમનાં ઉપકરણને લઈને ત્યાંથી પાછાં ફર્યા (વોહિતા) ત્યાંથી નીચે પાછા ફરીને તેઓ. (નેગેવ મળે માવે માવીને તેને વાદ)
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૪૧