________________
“ To રે ” pદ્યારિ !
સૂત્રાર્થ– (તપvi) ત્યાર બાદ (તે થેરા માવંતો) તે સ્થવિર ભગવંતોએ જાયું કે (ચંદ ') સ્કન્દક અણગાર (વાઢચં નાળિ7) કાળધર્મ પામ્યા છે. તે જાણીને (પનિ વાળારિ ૩ રેંતિ ) તેમણે તેમના પરિનિર્વાણ નિમિત્તે કાયેત્સર્ગ કર્યો. ( #fસત્તા પરાવીવારું નિરિ) કાત્સર્ગ કરીને તેમણે તેમના પાત્ર અને વસ્ત્ર લીધાં. (જટ્ટિા ) તે લઈને તેઓ (વિરામો શ્વાસો) વિપુલાચલ પર્વત ઉપર થી (રજિયંતળિચં) મન્દ ગતિથી (યતના પૂર્વક) (vોતિ) નીચે ઉતર્યો વો હિસા) નીચે ઉતરીને કર અમને અવં મહાવીરે તેને સાતિ ) જયાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજતા હતા ત્યાં આવ્યા. (વારિત્તા) ત્યાં આવીને (સમાં મજાવું - વિરં વંર નમંરૂ) શ્રમણ ભગવાન મહાવીરને વંદણા નમસ્કાર કર્યા. (પંહિતા નહિan)વંદણા નમસ્કાર કરીને ( પર્વ વારી ) આ પ્રમાણે કહ્યું – (g
खलु देवाणुप्पियाणं अंतेवासी खंदए णाम अणगारे पगइ भइए, पगइ विणीए, પર્ કવરે, જરૂરથgોદમાગમાયાટોમે) હે ભદન્ત ! આપ દેવાનુપ્રિય ના શિષ્ય, સ્કન્દક નામના અણગાર કે જે ભદ્ર, વિનીત અને ઉપશાન્ત પ્રકૃતિવાળા હતા જેનામાં સ્વાભાવિક રીતે જ કોધ, માન, માયા અકલ્પ પ્રમાણ માં જ હતા, (નિયમસંન્ને) જેઓ અત્યંત નિરભિમાની હતા, ( અણીને મા વિળીeજેઓ તપ, સંયમ આદિ અનુષ્ઠાન કરવા માટે સદા તત્પર રહેતા હતા, જેઓ ભદ્ર અને વિનીત પ્રકૃતિવાળા હતા, (તે ન
નાજુgિs બમણુન્નાહ ) તેઓ આપ દેવાનુપ્રિયની અનુજ્ઞા લઈને (મેર પંચમધ્યારું બોરોવિજ્ઞા) પિતાની જાતે જ પાંચ મહાવ્રત અંગીકાર કરીને (સમા ર સમળીયો સામેરા ) સાધુ અને સાધ્વીઓને ખમાવીને (લ િસ ) અમારી સાથે વિસરું પદ સં જે નિરવ ના માg/પુત્રી 1 જાણ ) વિપુલાચલ પર્વત પર ગયા હતા. ( અહીં સમસ્ત કથન આગળ લખ્યા પ્રમાણે સમજવું ) તે સ્કન્દક અણગાર ક્રમશઃ કાળધર્મ પામ્યા છે ( મે ૨ રે માયામંag) આ તેમનાં પાત્ર, વસ્ત્ર આદિ ઉપકરણ છે. ત્યારે (મંતે ત્તિ મજાવં જોરશે મા મહાવીર વં નમંત૨) ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીર ને “હે ભદન્ત ! ” એવું સંબોધન કરીને વંદણ નમસ્કાર કર્યા. (વંત્તા નમંfસત્તા પર્વ ) વંદણા નમસ્કાર કરીને તેમણે મહાવીર પ્રભુને આ પ્રમાણે પ્રશ્ન પૂછયો (ga વહુ લેવાનુfari अंतेवासी खंदए णामं अणगारे कालमासे काल किच्चा कहिं गए, कहिं उबवन्ने ?) હે ભદન્ત ! આપ દેવાનુપ્રિયના શિષ્ય સ્કદક નામના અણગાર કાળ અવસરે કાળધર્મ પામીને કયાં ગયા છે ? કયાં ઉત્પન્ન થયા છે ? ( એટલે કે કઈ ગતિમાં ગયા છે ) ( શો મા !) “હે ગૌતમ !” એ પ્રમાણે સંબોધન કરીને (સમળે મા મહાવીર) શ્રમણ ભગવાન મહાવીરે (માનવ નો
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૪૦