________________
વીરની સાક્ષીએ હું સમસ્ત પ્રાણાતિપાતને જીવનપર્યન્ત ત્યાગ કરૂં છું.
નવ મિસળતર્ક દવામિ ” મિથ્યાદર્શન શલ્ય પર્વતના અઢારે પાપસ્થાનને પણ જીવનપર્યન્ત પરિત્યાગ કરૂં છું. “ga ” આ રીતે " सव्व असणं, पाणं खाइमं साइमं चउबि पि आहार पच्चकवामि जाव
વાણ” સમસ્ત અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય, એ ચારે પ્રકારના આહા. ને જીવનપર્યન્ત ત્યાગ કરૂં છું. તથા “i પિર જે મેં દૂ શ્રત * જાવ તુમારું આ શરીર કે જેને મેં પહેલાં ઈષ્ટ, કાન્ત, પ્રિય આદિ માન્યું હતું અને તેને કઈ પણ પ્રકારની પીડા સહન કરવી ન પડે તે માટે હું ધ્યાન રાખતું હતું અને તે પ્રકારે તેનું પરિપાલન કરતે હતે. એ શરીરનો પણ “gi પિ ર ાં નહિં કરતા નિસ્સf” ચર્મ ઉચ્છવાસ નિશ્વાસ પર્યન્ત ત્યાગ કરૂં છું-એટલે કે એ શરીરને મેહ પણ છોડું છે. “ત્તિ ” મનમાં એ વિચાર કરીને “સંગ સૂસા સિt” કાયા અને કષાયને ક્ષીણ કરનાર સંથાર કર્યો. “મવાળકિયાપિ ” તેમણે ચારે પ્રકારના આહારનો ત્યાગ કર્યો “પાવા” પાદપિયગમન નામને સંથારો કર્યો. એ સ્થિતિમાં તેમણે “ મારું જળવહનrvi વિ ” પિતાના મરણની પણ આકાંક્ષા રાખી નહી. કારણ કે સંથારો કરનાર મુનિ જે પિતાના મરણની કે જીવનની આકાંક્ષા રાખે તે તેને અતિચાર દેષ લાગે છે. તેથી જ અહીં કહ્યું છે કે સ્કન્દક અણગારે પાદપિ ગમન સંથારો કરીને પિતાને મરણની આકાંક્ષા કરી નહી. એ રીતે તેમને પાદપપગમન સંથારે અતિચાર દેષથી રહિત હતે. “તળ રે હરણ અગરે” આ રીતે તે સ્કન્દક અણગારે “ માલ મારો પારીતત તણાવાણં છે અતિ ભગવાન મહાવીરના તે પ્રકારના સ્થવિરે પાસે સામરૂચમાંgયારું સામાયિક આદિ “ દોરારું ” અગિયાર અંગેનું “ગણિનિત્તા ” સારી રીતે અધ્યયન કરીને “વહુપતિરું પૂરાં “ ટુવાવાસારૂં” બાર વર્ષ સુધી સામUરિયાાં વાળ” શ્રમય પર્યાયનું પાલન કર્યું તેનું પાલન કરવું માલિયા હે એક માસના સંથારાથી “બત્તof કૂપિત્તાપિતાની જાતને યુક્ત કરીને–“ ઝુિં મારું મળસખાણ છેરિત્તા” અનશન દ્વારા સાઠ ભક્તોનું છેદન કરીને ( ૨૯ ઉપવાસ પૂરા કરીને ) “ બાકોર પાસે ” ગુરૂની સમક્ષ પિતાના અતિચારે ( દે ) નું નિવેદન કરીને અને એ રીતે તેની આલેચના દ્વારા પ્રતિકાન્ત બનીને “માહિ” શાન્ત ચિત્તે “કાજુ
gક્રમશઃ “જાઈ જા” કાળધર્મ પામ્યા છે સૂ૦ ૧૬ છે
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૩૯