________________
યતનાપૂર્વક, તેમણે વિપુલાચલ પર્વત પર આરોહણ કર્યું. ત્યાં જઈને “મેઘાસાિચ વિઝિવાચં પુઢવીલિસ્ત્રાવ પરિજે” કાળા મેઘના જેવા શ્યામ વર્ણવાળા, અને જેની સુંદરતાને કારણે દેવે પણ આકર્ષાઈને ત્યાં આવતા હતા એવા પૃથ્વીશિલાપકની તેમણે પ્રતિલેખના કરી. “દિદ્દિત્તા” તેની પ્રતિલેખના કરીને “વરઘાપાનવ િક્રિ ” ઉચ્ચાર પ્રસવણને યોગ્ય ભૂમિની પ્રતિલેખના કરી, “ક્રિપ્રિન્ના” તેની પ્રતિલેખના કરીને “ રમસંથાર સંઘ” દર્ભને સંથારો બિછાવ્ય. સંથારિત્તા સંથારો બિછાવીને તેના પર “પુરથામિકુ” પૂર્વ દિશા તરફ્ફ મુખ કરીને “સઢિચંદ નિજો” પદ્માસન કરીને બેસી ગયા એ આસને બેસીને “રયfari રતન સિરસાવત્ત મ0 સંગર્સ્ટ ટુ ઇ વચારી ” તેમણે તેમના બંને હાથ એવી રીતે જોડયા કે એક હાથના નખ બીજા હાથના નખના સ્પર્શ કરે ત્યાર પછી તેમણે પિતાના અંજલિબદ્ધ હસ્તને મસ્તકની પાસેથી જમણી બાજૂથી શરૂ કરીને વંદણ કરવા માટે ત્રણ વાર ઘુમાવ્યા અને ત્યાર બાદ મસ્તક ( લલાટ) ની પાસે અંજલિ રાખીને આ પ્રમાણે બોલ્યા “નgo
તાળું માવંતof Hવ સંવત્તા ” સિદ્ધિ ગતિ નામના સ્થાનમાં વિરાજમાન અહંત ભગવંતને મારાં નમસ્કાર હે, “નમોશુof સમાન માગો મને વીસ” શ્રમણ ભગવાન મહાવીરને મારાં નમસ્કાર છે. “ જાવ સંવર જામન” ભગવાન મહાવીરને નમસ્કાર શા માટે કરે છે? તેઓ સિદ્ધિગતિ પ્રાપ્ત કરવાના હોવાથી તેમને નમસ્કાર કરે છે. “વવામિ ગં મળવંત તથા
જ” આ સ્થાને રહેલે હું સમોસરણમાં વિરાજમાન શ્રી શ્રમણ ભગવાન મહાવીર પ્રભુને વંદણા કરૂં છું. (પાસ૩ મે મા સરથાણ હવે ) સસરણમાં વિરાજતા ભગવાન મહાવીર તેમની જ્ઞાનદષ્ટિ દ્વારા અહીં રહેલા મને જે “તિ ” એ પ્રમાણે કહીને તે કન્ટક અણગારે “વં નમઃ ” શ્રમણ ભગવાન મહાવીરને ત્યાંથી જ વંદણ નમસ્કાર કર્યા. “વંરિતા સિત્તા પર્વ વચારી ” વંદણું નમસ્કાર કરીને આ પ્રમાણે છેલ્યા. “પુવિ પિ મણ સમબસ મા મહાવોરણ ૩ તિ” મેં પહેલાં ભગવાન મહાવીરની સમક્ષ
સ વાઇriફવા પ્રવકણા જ્ઞાવજીવાપ” સમસ્ત પ્રાણાતિપાતને જીવન પર્યન ત્યાગ કર્યો હતે. “ગાવ મિરઝાન્ડે પણ વાવવા” તથા મૃષાવાદથી લઈને મિથ્યાદર્શન શલ્ય પર્યન્તના અઢારે પાપોને મેં જીવનપર્યન્ત ત્યાગ કર્યો હતો. “શૂ િરિ ૩ જ સમજાત મજાનો માવજત આ તિર સજે પાવાd gafજ નાવરીયા;” અત્યારે પણ ભગવાન મહા
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૩૮