________________
ભક્તપાન
णं इमं सरीरं इट्ठ कंत पिय जाव मा फुतु त्ति कट्टु एयं पिणं चरमेहिं ઝસાસરીમાત્તેન્દ્િવોસિરામિ ) આ મારૂં શરીર કે જે પહેલાં મને ઈષ્ટ હતુ, કાન્ત હતુ. પ્રિય હતું. અને કોઇ પ્રકારના પરીષહ અને ઉપસગ તેને પીડા પહોંચાડી ન શકે એવી ભાવનાથી હું જે શરીરની રક્ષા કરતા હતા હવે ચરમ ઉચ્છ્વાસ નિઃશ્વાસે લેતી વખતે એટલે કે મરણ કાળે તેને પણ હુ ત્યાગ કરૂ છું. (ત્તિ Ě ) આ પ્રમાણે વિચાર કરીને સ્કન્દક અણુગારે ( સંચેતના ધ્રુત્રના ક્રૂત્તિ" ) કાયા અને કષાયાને ક્ષીણુ કરનારી સલેખના ( સંથારે ) આદરપૂર્વક ધારણ કર્યાં. ( મત્તવાળવહિયારૂત્રિવણ ) ચારે પ્રકારના આહારના પ્રત્યાખ્યાન કર્યાં. ( પાોવચ. જારું બળવલમાને નિર્ ) પાપાપગમન સ ́થારામાં સ્થિર થઈ ગયા. અને મરણની આકાંક્ષા કે જીવનની આકાંક્ષાથી રહિત અની ગયા. ( તાં તે સંર્ બળવારે સમસ भगवओ महावीरस्म तहारूवाणं थेराणं अंतिए समाइयमाइयाई एक्कारस अंगाई अहिज्जित्ता बहुपडिपुण्णाई दुवालसवासाई सामण्णपरियागं tsનિશા ) આ રીતે તે સ્કન્દક અણુગારે શ્રમણ ભગવાન મહાવીરના એવા સ્થવિરાની પાસે સામાયિક આદિ અગિયાર અંગેનું સારી રીતે અધ્યયન કર્યું અને પૂરાં ખાર વર્ષ સુધી શ્રમણ પર્યાયનું પાલન કરીને (મસિયા સંIC ) એક માસના સંથારાથી ( બાળ સૂચિત્તા) પોતાને યુક્ત કરીને ( કું મરાફ' બળસળાવ્ છે?) સાઠ ભક્તોનું અનશન દ્વારા છેદન કરીને-એટલે કે ૨૯ ઉપવાસે પૂરા કરીને ( આરોયદિ તે ) આલેચના તથા પ્રતિક્રમણ કરીને ( સમાવિત્ત ) સમાધિ પ્રાપ્ત કરીને (બાજીપુથ્વીત જામ્બા ) ક્રમશઃ કાળ. ધર્મ પામ્યા-મરણ પામ્યા ॥ સૂ-૧૬ ॥
66
'
ટીકા - સફ્ળ ને સંતુ બળવારે લમાં મળવા માગોરેળ ન જીન્નાહ્ લમાળે ” જ્યારે સ્કન્ડક અણુગારને શ્રમણ ભગત્રાન મહાવીરે સથા કરવાની અનુજ્ઞા આપી ત્યારે તેમને મનમાં ઘણુંા જ હ થયા, તેમના ચિત્તમાં અવણુંનીય સ ંતાષ થયા, અને તેમનું હૃદય આનંદોલ્લાસથી પરિપૂણુ થઇ ગયુ એજ વખતે “ ટ્વાર્ ઉર્ફે '' તેઓ તેમની ઉત્થાનશક્તિથી ઉડ્યા, અને "6 उता ” ઉઠીને “ સબળ માપ મહાવીર' તિવ્રુત્તો ગાયાળિયાદ્દિન રેફ ' તેમણે ત્રણ વાર પ્રદક્ષિણા પૂર્ણાંક શ્રમણ ભગવાન મહાવીરને “ વૃંદ્દ નમઁલક્ વંદણા નમસ્કાર કર્યો, “ વૃત્તિા નશ્વિત્તા ” વણા નમસ્કાર કરીને સયમેન્ પંચમચા, બોવેર્ ” પોતાની જાતે જ તેમના પાંચ મહાવ્રતા અ’ગીકાર કર્યા “ નોવિજ્ઞા” પાંચ મહાવ્રતાને સ્વીકાર કરીને તેમણે “ સમળા ચૂ समणीओ य खामेइ " શ્રમણ અને શ્રમણિયેાથી ( સાધુ સાધ્વીને ) ખમતખામાં કર્યો, “ જ્ઞામિત્તા ’ખમતખામણાં કરીને “ તાદ્શેર્િં જ્ઞાિ સદ્ધિ વિદ્ધ ન્વય સળિયં સળિય પુરૂં, ” જે સ્થવિરે સલેખના (સંથારા) ની વિધિ કરાવવામાં કુશળ હતા એવા સ્થવિરેશને સાથે લઈને ધીમે ધીમે
*
23
શ્રી ભગવતી સૂત્ર : ૨
૨૩૭