________________
ઉત્તર—ગુરુલઘુ દ્રવ્યેની અપેક્ષાએ તેમાં ગુરુતા પણ નથી, લઘુતા પશુ નથી, અગુરુલઘુતા પણ નથી, પરન્તુ ગુરુલઘુતા જ છે. આ રીતે ત્રીજા ભાંગાના સ્વીકાર કર્યો છે. અગુરુલઘુ દ્રવ્યેાની અપેક્ષાએ તે પુદ્ગલાસ્તિકાયમાં ગુરુતા નથી, લઘુતા પણ નથી, ગુરુલતા પણ નથી, પરન્તુ અગુરુલઘુતા જ છે. આ રીતે અહી' ચેાથા ભાંગાને સ્વીકાર કર્યાં છે. એજ પ્રમાણે સમયામાં અને કર્મોમાં ગુરુત્વાદિ વિષયક પ્રશ્નો પૂછ્યાછે અને ચેાથા ભાંગાની અપેક્ષાએ તે પ્રશ્નોનું સમાધાન થયુ' છે. એ જ પ્રમાણે કૃષ્ણલેસ્થાના વિષયમાં પણ પ્રશ્નો પૂછ્યા છે કે-શુ કૃષ્ણુલેશ્યા ગુરુ છે, અથવા લઘુ છે, અથવા ગુરુ લઘુ ને અથવા અગુરુલઘુ છે ? ઉત્તર—તે ગુરુ પણ નથી, લઘુ પણ નથી, પરન્તુ ગુરુલઘુ છે અને અગુરુલઘુ છે.
પ્રશ્ન—કૃષ્ણલેશ્યા કેવી રીતે ગુરુલઘુ છે અને અગુરુલઘુ છે ?
ઉત્તર--દ્રવ્ય લેફ્સાની અપેક્ષાએ તે ગુરુ હાતી નથી, લઘુ પણ હાતી નથી, અગુરુલઘુ પણ હાતી નથી, પરન્તુ તે ગુરુલઘુ જ હાય છે. તથા ભાવ લેશ્યાની અપેક્ષાએ તે અગુરુલઘુ જ હાય છે એજ પ્રમાણે અતિદેશથી નીલ, કાપાત, તેજુ પદ્મ, અને શુકલ લેશ્યાએમાં પણ ગુરુત્વ લઘુત્વ વગેરેનું વર્ણની કરવું જોઈ એ. દૃષ્ટિ, દન, જ્ઞાન, અજ્ઞાન, અને સંજ્ઞામાં ચાથા ભાંગાની અપેક્ષાએ અગુરુલઘુત્વના સ્વીકાર કરાયા છે. દૃષ્ટિ વગેરે ગુરુ પણ નથી, લઘુ પણ નથી, ગુરુલઘુ પણ નથી, પરન્તુ અગુરુલઘુ જ છે એમ બતાવવામાં આવ્યુ છે ઔદારિક, વૈક્રિય, આહારક અને તેજસ, એ ચાર શરીર ગુરુ પણ નથી, લઘુ પણ નથી, અગુરુલઘુ પણ નથી પરન્તુ ગુરુલઘુ જ છે. આ રીતે ત્યાં ત્રીજા ભાંગાને જ સ્વીકાર કર્યાં છે. પાંચમાં પ્રકારના કાર્માણુ શરીરમાં અગુરુલઘુત્વ છે. આ રીતે કાણુ શરીરના વિષયમાં ચેાથા ભાંગાના સ્વીકાર કર્યાં છે. મનયાગ તથા વચનયોગને અગુરુલઘુ માનવામાં આવેલ છે. કાયયેગને ગુરુલઘુ માનેલ છે. સાકાર ઉપયેગ અને નિરાકાર ઉપયાગને અગુરુલઘુ માનવામાં આવેલ છે. સદ્રવ્ય, સ`પ્રદેશ અને સ પર્યંચાને પુદ્ગલાસ્તિકાય પ્રમાણે જ ગુરુલઘુ માનવામાં આવેલ છે અતીતકાળ (ભૂતકાળ) અનાગતકાળ (ભવિષ્યકાળ) અને સર્વોદ્ધા (વ’માનકાળ) એ ત્રણે ને અગુરુલઘુ જ કહ્યા છે
પ્રશ્ન--શું લઘુત્ત્ર, અલ્પેઋત્વ, અમૂર્ચ્છ, અનાસક્તત્વ અને અપ્રતિ અદ્ધત્વ શ્રમણાને ( સાધુઓને ) માટે પ્રશસ્ત ગણાય છે ?
ઉત્તર—હા, લઘુત્વ વગેરે તમામ ગુણે! શ્રમણાને માટે પ્રશસ્ત છે. પ્રશ્ન—અક્રોધત્વ, અમાનત્વ, અલેાલત, એ સઘળા ણે! શુ' શ્રમણા માટે પ્રશસ્ત ગણાય છે ?
ઉત્તર—હા, અક્રોધત્વ વગેરે તમામ ગુણા શ્રમણા માટે પ્રશસ્ત છે. પ્રશ્ન——કાંક્ષા દોષરહિત શ્રમણ શુ અન્તકર ( દુઃખના અન્ત કરનારા ) હાય છે કે નથી હાતા ? તે પ્રશ્નના ઉત્તર હકારમાં આપ્યા છે.
શ્રી ભગવતી સૂત્ર : ૨
૭૬