SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તા હોવા છતાં પણ તેમને ઉદય રહિત બનાવી દેતા હતા, તેમની આત્મશક્તિ એટલે બધી પ્રબળ હતી કે તેઓ ક્રોધાદિકને પણ રોકી શકતા હતા. અને માર્દવાદિ ગુણથી તેઓ યુક્ત હતા, એ દ્વારા સૂત્રકાર એમ બતાવે છે કે તેમનામાં ક્રોધાદિકના ઉદયને અભાવ હતો. એટલે કે તેમનામાં કદી પણ ક્રોધાદિકને ઉદય થતું નહીં. “સ્ત્રાઘવqાળા” જે ક્રિયાઓ કરવાની હોય તેમાં દક્ષતા હિાવી તેનું નામ લાઘવ છે. તેઓ તે લાઘવ સંપન્ન હતા. એટલે કે કરવા ગ્ય ક્રિયાઓ (અનુષ્ઠાને) કરવામાં તેઓ કુશલ હતા. “તિવાળા ” તેઓ ક્ષમા ગુણથી યુક્ત હતા. “ મુત્તિwાખા” નિર્લોભતા એટલે મુક્તિ તેઓ તે નિર્લોભતાથી યુક્ત હતા. એજ પ્રમાણે વિદ્યાથી–રોહિણી પ્રજ્ઞપ્તિ આદિ વિદ્યાથી, દેવાધિષ્ઠિત મંત્રથી, આગમરૂપ વેદોથી, કુશલાનુષ્ઠાનરૂપ બ્રહ્મચર્યથી, નૈગમ આદિ નથી, અભિગ્રહ આદરૂપ નિયમથી જીવ અજીવ આદિ પદાર્થોના યથાર્થ સ્વરૂપના કથનરૂપ સત્યથી, અથવા ભાષા સમિતિરૂપ સત્યથી, અંતઃકરણની શુદ્ધિરૂપ શૌચથી, તે સ્થવિર ભગવતે યુકત હતા. તથા “વારપાળા” તેઓ પ્રશસ્ત ભાવથી યુકત હતા. “ નોષિા ” શેધિ પ્રધાન-સંયમની શુદ્ધિથી યુકત હતા એટલે કે નિરતિચાર ચારિત્રના આરાધક હતા. “ળિયા” તેઓ નિદાન બંધથી રહિત હતા, તપસ્યા આદિના ફળરૂપે દેવાદિની ઋદ્ધિ આદિની પ્રાપ્તિની ઈચ્છા રાખવી તેનું નામ નિદાન નિયાણું છે. તેઓ એવા નિયાણાથી રહિત હતા. “કપુરચા ” વિષયમાં ઉત્કંઠારૂપ આતુરતાથી તેઓ રહિત હતા. “અરિક્ષા” સંયમની બહાર તેમની મનોવૃત્તિ રૂપ લેશ્યા જ ન હતી–તેઓ વિશુદ્ધ ભાવલેશ્યાથી યુકત હતા. “સુરામUરયા ” નિરતિચાર ચારિત્રરૂપ શ્રમણ પર્યાયમાં તેઓ રત હતા-એટલે કે તેઓ શુદ્ધ સંયમનું પાલન કરતા હતા. “વિઠ્ઠ વFor” તેઓ નિરવદ્ય પ્રશ્નોત્તર દેનારા હતા. “કુત્તિચાવનમૂના” તેઓ કત્રિકા પણ સમાન હતા. એટલે કે ઉપગી ચીજોની દુકાન જેવા હતા એટલે કે સમસ્ત અર્થને સંપાદન કરનારી લબ્ધિથી તેઓ યુક્ત હતા અથવા સમસ્ત ગુણોથી યુક્ત હતા. “ વહુસુયા” સકલ શ્રતજ્ઞાનના ધારક હતા, ગદરિવાર શિષ્ય અને પ્રશિષ્ય રૂપ મોટા પરિવારવાળા હતા એવા તે સ્થવિર ભગવંત “પંઠુિં બનારસહિં તદ્ધિ” પાંચસો અણગારના સમૂહથી પરિવા” યુક્ત હતા. “અજુપુર્દિવ નરમાળા” તીર્થંકર પરંપરા પ્રમાણે વિચરતા “જામાજુમ ટૂળમાળા ” પગપાળા વિહાર કરીને એક ગામથી બીજે ગામ વિચરતા–વચ્ચેના ગામને છોડયા વિના “સુદું જુદું વિમા” સુખ પૂર્વક થાજન ( ચાર કષ) પ્રમાણુ વિહાર કરતા કરતા “ ના નિવા શ્રી ભગવતી સૂત્ર : ૨ ૨૭૮
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy