________________
“કુત્રિકાપણ” કહે છે. કુ + ત્રિક + આપણુ = કુત્રિકા પણ. કુ = પૃથ્વી, ત્રિક = ત્રણ, આપણ દુકાન. જેવી રીતે કુત્રિકાપણુમાંથી દરેક ઉપગી ચીજો મળી શકે છે એજ પ્રમાણે એ સ્થવિર ભગવંતા પાસેથી પણ આત્મકલ્યાણ કરવાને દરેક પ્રકારને બેધ મળતું હતું. અહીં “વાવ (પર્યત) પદ દ્વારા નીચેનાં પદ ગ્રહણ કરાયાં છે-ત્તાપ્રધાન તેઓ અનશન આદિ બાર પ્રકારનાં આંતરિક તથા બાહ્ય તપથી યુક્ત હતા, “Tipધાર” સંયમ ગુણોથી યુક્ત હતા. અહીં (ગુણ) પદથી ( સંયમ) ગ્રહણ કરાય છે જે તપ અને સંયમને અહીં ગ્રહણ કરવામાં આવેલ છે તે તપ અને સંયમ મેક્ષના મુખ્ય સાધને ગણાય છે. કથાના પ્રધાન” ચારિત્રની પુષ્ટિ જેના દ્વારા કરાય છે તેને કરશું કહે છે. તે કરણ ઉત્તરગુણરૂપ છે અને પિંડવિશુદ્ધિ આદિ તેના ૭૦ ભેદ છે. જે ભેદે આ પ્રમાણે છે
पिंड विसोही ४ समिइ ५ भावणा १२ पडिमा १२ इंदियनिरोहो५ । पडिलेहण २५ गुत्तीओ३ अभिग्गह ४ चेव करणंतु ॥ १॥
આ કરણથી તેઓ યુક્ત હતા–એટલે કે ઉત્તરગુણોના આરાધક હતા. તે કારણે તેઓ ચરણ સંપન્ન હતા. જેના પ્રભાવથી સંસાર રૂપી સમુદ્રને ઓળંગી શકાય છે–એટલે કે ચૌદ ગુણસ્થાનમાં અવસ્થાનરૂપ સંસારને પાર પામી શકાય છે–તેને ચરણ કહે છે. તે ચરણ મૂલગુણરૂપ હોય છે. વ્રતાદિના ભેદથી તેના પણ નીચે પ્રમાણે ૭૦ પ્રકાર કહ્યા છે
क्य५ समणधम्म १० संजम १७ वेयावच्चं १० च वंमगुत्तीओ
णाणाइतियं ३, तव १२ कोहनिग्गहाई ४ चरणमेयं ।। १।। આ ચરણથી તેઓ યુક્ત હતા. એટલે કે મૂલગુણના આરાધક હતા.
રાજmEgEાળા” ઈન્દ્રિયેનું નિયમન કરવું તેનું નામ નિગ્રહ છે. તેમણે ઈદ્રને વશ કરી લીધી હતી. તેથી તેમને નિમહ સંપન્ન કહ્યા છે. (ત્રિય ggબા) પ્રતિલેખના આદિ આવશ્યક ક્રિયાઓ કરવી અથવા તને નિર્ણય કરે તેનું નામ “નિશ્ચય” છે. તેઓ એવા નિશ્ચયવાળા હતા. “મવાળ તેઓ માર્દવથી યુક્ત હતા એટલે કે વિનયભાવવાળા હતા. “ગગાણાના” તેઓ આર્જવગુણથી યુકત હતા એટલે કે કુટિલતા રૂપ પરિણતિથી રહિત હતા.
શંકા- જિતક્રિોધ આદિ વિશેષણોથી તેમનામાં માર્દવ આદિ ગુણોનું અસ્તિત્વ હતું તેમ જાણી શકાય છે. તે માવપ્રધાન આદિ વિશેષણની શું ઉપયોગિતા છે?
ઉત્તર–શંકા બરાબર છે. પણ જિતક્રોધ આદિ વિશેષણે એ બતાવે છે કે તેઓ ક્રોધાદિના ઉદયને વિફલ કરી નાખતા હતા. એટલે કે ક્રોધાદિકની મૂળમાં
શ્રી ભગવતી સૂત્ર : ૨
ર૭૭