SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ દ નચરી, નેળેય પૂત્ર ચેપ તેળેવ વાળø'તિ” જ્યાં તુંગિકા નગરી હતી, તે નગ રીની બહાર જયાં પુષ્પવતિક ચૈત્ય હતું ત્યાં આવી પહાંચ્યા, “ જીવાજિત્તા'' ત્યાં આવીને “ જ્ઞાહિલ' એમા એન્નિા ન' સંગમેન' તમન્ના અવાળ भांवेमाणा विहरति " શાસ્ત્રાનુસાર વનપાલની આજ્ઞા લઇ સયમ અને તપથી પેાતાના આત્માને ભાવિત કરતા રહેવા લાગ્યા ! સૂ, ૯ । ઃઃ 66 તળ સુનિયાર્નચરોÇ ’’ઇત્યાદિ તુંગિકા નગરીમાં આકારના—ત્રણ સ્થાનમાં, ચતુષ્કમળતા હેાય એવા 16 '' ,, 66 उजा સૂત્રા —“ સફળ... ” ત્યાર બાદ " सिंघाडगतिगच उक्कचचर महापहपद्देसु " શ્રૃંગાટક શિંગાડાના વાળા માર્ગમાં, ત્રિક–ત્રણ રસ્તા ભેગા થતા હાય તેવા ચારમા મળતા હોય તેવા સ્થાનમાં, ચત્વર-અનેક મા સ્થાનમાં, મહાપથ-રાજમાર્ગ પર, પથ-સામાન્ય માર્ગ પર, जाव एगदिसा. भिमुद्दा णिज्जयंति " યાવત્ એકદિશામાં બધા જવા લાગ્યા. એટલે કે સ્થવિર ભગવન્ત પુષ્પતિક ઉદ્યાનમાં પધાર્યાના સમાચાર જ્યારે તુંગિકા નગરી શૂuટક આદિ માર્ગાપર પ્રત્યેક વ્યક્તિના મુખે સાંભળવામાં આવ્યા ત્યારે લેક તુંગિકા નગરીમાંથી તે સ્થવિર ભગવન્તાની પાસે જવા લાગ્યા. તળ ́ ” આ રીતે સ્થળે સ્થળે આ વાતની ખબર ફેલાતા “ તે સમળોવાસા ’ તુંગિકા નગરીના તે શ્રાવકે इमीसे कहाए लट्ठा समाणा આ વાત સાંભળીને વ્રુત્તુઢ્ઢા જ્ઞાન સાવે'તિ ” અતિશય હર્ષ અને સતેષ પામ્યા તેમણે એક બીજાને ખાલાવ્યા ‘રાવિત્તા વ... વચાણી ” ખેલાવીને તે તેમની સાથે આ પ્રમાણે વાતચીત કરવા લાગ્યા.—“ વ વહુ હૈત્રાળુવિયા ! સાયનિ ' હૈ દેવાનુપ્રિયા ! પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય “ થે મનયંત્તા ” સ્થવિર ભગવન્ત k जाइसंपन्ना जाव કે જે જાતિસમ્પન્ન, કુલસમ્પન્ન આદિ ગુણાવાળા છે, ( અહીં આગળના સૂત્રમાં આવતા સ્થવિર ભગવન્તનાં મધાં વિશેષણે ગ્રહણ કરવા ) તેઓ પુષ્પવતિક ચૈત્યમાં આવીને अहा पडिरूव ओग्गह ओग्गिव्हित्ता ण ', શાસ્ત્રાજ્ઞાનુસાર વનપાલની આજ્ઞા લઇને સંગમેન' તવસા અÇાળ મળ્યેમાળા વિક્ ' સયમ અને તપથી પોતાના આત્માને ભાવિત કરતા ત્યાં વિચરે છે. “ ત વહુ રેવાનુન્દ્રિયા ” તે હે દેવાનુપ્રિચૈ ! “ તદ્દાવાળી થાળ' માત્ર તાળ' નાળનોચહ્ન વિસરચા મદ્દા ’ સ્થવિર ભગવન્તાનાં નામ અને ગેાત્રનું શ્રવણ કરવાથી પણ જીવેાને મહાન ફળની પ્રાપ્તિ થાય છે, તે વિમન પુળ અમિયમળવળનમંત્તળપદવુચ્છળ વસ્તુवासणयाए जाव गणयाए તેમની પાસે જવાથી, તેમને વન્દેના કરવાથી, તેમને નમસ્કાર કરવાથી, તેમને કુશળ સમાચાર પૂછવાથી, તેમની સેવા કરવાથી અને તેમના ઉપદેશ સાંભળવાથી આત્માનું કલ્યાશુ થઈ જાય તે તેમાં આશ્ચય પામવા જેવું નથી. ‘“તમો ન` રેવાનુણ્વિયા ઘેરે મળયંતે ગામો નમસામો ગાય. પન્નુવાસામો ” તા હૈ દેવાનુપ્રિયા ! ચાલે, શ્રી ભગવતી સૂત્ર : ૨ ,, ૨૦૯ ܕܕ ' तु गियाए नयfरिए " 95
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy