SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ( પૈસાહિપ્સત્રણ) હવે એજ શ્રાવસ્તી નગરીમાં વૈશાલિક શ્રાવક, પિં’ગલક નામના એક નિગ્રથ રહેતા હતા, (તળ`સે વિ'છત્ નામ નિચે વેત્તાહિક્ સવર્ ) ભગવાનની માતાનું નામ વિશાલા હતું. વિશાલાના પુત્ર હોવાથી તેમને માટે અહીં વૈશાલિક શખ્સના પ્રયાગ થયા છે. વૈશાલિક શ્રાવક” એટલે ભગવાન મહાવીરનાં વચનામાં શ્રદ્ધા રાખનાર તે પિગલક નિગ્રંથ ( અન્નયા યાË) એક દિવસ ( બળેવ રાયનસનોને અંતેળવવાનજીક્) જ્યાં કાત્યાયન ગોત્રીય કદક પરિવ્રાજક વિરાજતા હતા ત્યાં ગયા. ( હાદિત્તા ) ત્યાં જઇને ચળÆોત્ત ઘા ળમવું, પુષ્કર ) તેમણે તા કાત્યયન ગાત્રીય સ્કન્દકને આ પ્રમાણે પ્રશ્નો પૂછ્યા ( માળા! જિન્ન છતે હોર્ બળતે કોર્) હું માગધ! લીક અન્ત સહિત છે કે અન્ત રહિત છે. ( સ તેલીને બળ તે છીને જીવ અન્ત યુક્ત છે કે અન્ત સહિત છે. (સ જતા લિગ્નિ, ગળતા સિદ્ધિ) સિદ્ધિ અંત સહિત છે કે અંત રહિત છે. ( વેળ વા મળે છાં મમાળે લીવેવ૪૬ ના હાચર્વા) કયા મરણુથી મરતા જીવને! સૌંસાર વધે છે, અને કયા ક્યા મરણથી મરતાં જીવના સંસાર ઘટે છે. ( વ યુમાળે હ્તાય તાવ આયવહિં ) મે' આપને જે આ પ્રશ્નો પૂછ્યા છે તેના તમે જવાખ આપે, (तएण से खंदर कच्चायणस्सगोत्ते वेखालियसाबरण पिंगलएणं निय' ठेण ंફળમ લેવું પુષ્ઠિ સમાળે ) જ્યારે ભગવાન મહાવીરના વચનામાં શ્રદ્ધા રાખનાર પિંગલક નિગ્ન થવડે કાત્યાયન ગાત્રીય સ્કન્દકને આ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે ( સિંિષ વિતિનિષ્ઠિ, મેલમાવને, જુલસમાજને ) તે સ્કન્દ્રક પરિવ્રાજક શકાયુક્ત, કાંક્ષાયુક્ત, અને વિચિકિત્સાયુક્ત થઈ ગયા અને તેઓ ભેદ તથા કલુષભાવને પામ્યા. (વેજ્ઞાઢિચમાવચરસવિહÆ નિયમ્સ મોરૢ િિવવિ અવાક નો સંચારૢ ) તેએ મહાવીરના ઉપાસક પિંગલક નિગ્રથના પ્રશ્નોના ઉત્તર આપી શકયા નહી ( તુસિળીÇ સંવિદ્યુર્ ) તેથી તેઓ ચુપ જ રહ્યા. ( સળં સેવેલાયિલાવણ્ વિષ્ણુનિય૩૨ાયણ ગોત્ત પંચ યો િતëવિ ગમવુંવું પુછે) તેમને ચુપચાપ રહેલા જોઈને વૈશાલિક શ્રાવક પિંગલક નિગ્રંથે કાત્યાયન ગેાત્રીય તે સ્કન્દ ને બીજી વાર પણ એજ પ્રશ્નો પૂછ્યા અને ત્રીજી વાર પણ એજ પૂશ્નો પૂછ્યાં કે(મળદ્દા ! किस अवे लोए जाव केण वा मरणेण मरमाणे जीवे वड्ढइ वा हायइ वा ) હું માગધ ! લેક અન્ત સહિત છે કે અંતરહિત છે. ત્યાંથી શરૂ કરીને કયા મરણથી મરીને જીવ સંસાર વધારે છે અને કયા મરણથી મરીને સ ́સાર ઘટાડે છે, ત્યાં સુધીના પ્રશ્નો પૂછ્યા (વં પુષમાળે સાવ તાવ લાચવજ્ઞાહિ) હું સ્કન્દક! મારા આ પ્રશ્નોના તમે ઉત્તર આપે. (તળસે૨ાવળÆ गोते द वेसालियावरण पिंगलेण नियंठेण दोच्चपि तच्चपि इणमक्खेवं पुच्छिए समाणे संकिए, कंखिए वितिगिच्छिए, भेदसमावन्ने, णो वेसालियसावयस्स पिंगलस्स यिठस्स किंचि वि पामोक्खं अक्खाइ उ णो संचाइ तुसणीए संचिट्ठइ ) શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૬૪
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy