SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ સિદ્ધત્વ– સંસારને સર્વથા ક્ષય- એ વિષયનું કથન કરવામાં આવ્યું છે. હવે એજ વિષયનું તથા તેમના કરતાં ભિન્ન વિષયનું પ્રતિપાદન કરવા માટે સૂત્રકાર સ્કન્દમુનિનું ચરિત્ર કહે છે “તેf #ા ” ઈત્યાદિ સૂત્રાર્થ –(તે જાહેoi તે સમgi) તે કાળે અને તે સમયે (મળેમા મહાવીરે) શ્રમણ ભગવાન મહાવીર (ાાિળો નવરામો) રાજગૃહ નગરના (કુરિસ્ટાચો વાગો) ગુણશિલ ચૈત્યમાંથી (ઉદ્યાનમાંથી) જિનિ સ્વમ) નીકળ્યા. (નમિત્તા) ત્યાંથી નીકળીને (વફિયા) બહારના (1ળવવા વિના) પ્રદેશોમાં તેઓ વિચારવા લાગ્યા. (તે જેનતે સમgi) તે કાળે અને તે સમયે ( ટા નામં નરી ફોસ્થા) કોંગલા નામની નગરી હતી. (avorો) વર્ણન ચંપાનગરી પ્રમાણે જ સમજવું (તરે વ સ્ત્રાણ તારી )તે કૃત ગલા નગરીની ( વક્રિયા) બહાર (ઉત્તરપુ િિિરમાણ), ઈશાન ખુણામાં ( જીત્તપછાત જા રે દૃોરથી) છત્ર પલાશક નામનું ચૈત્ય ઉદ્યાન હતું (વઘારો) તેનું વર્ણન પૂર્ણભદ્રના ચૈત્ય પ્રમાણે જ સમજવું (તi સમvi મજા મgવીરે ઉપનારંવારેનાવ સમોસાળ પરિક્ષા નિWા) વિહાર કરતાં કરતાં કેવળજ્ઞાન અને કેવળ દર્શન યુક્ત શ્રમણ ભગવાન મહાવીર તે છત્રપલાશક ચૈત્યમાં ( ઉદ્યાનમાં) પધાર્યા. (યાવતું) સમવસરણ રચાયું, તેમને ઉપદેશ સાંભળવા માટે પરિષદ નીકળી વગેરે સૂત્રપાઠ ગ્રહણ કર. (તીરે ચંઢા ચરણ કરાશે) તે કૃતંગલા નગરીથી બહુ દૂર પણ નહીં અને નજીક પણ નહી એવે સ્થાને (નાવથી નામ નથરી દોથા) શ્રાવસ્તી નામની નગરી હતી. (વઘઇ) તેનું વર્ણન પણ ચંપાનગરી જેવું જ સમજવું. (તળ છi સાવથી નગરી भालस्स अतेवासी खंदए णाम कच्चायणस्स गोत्ते परिब्वायगे परिवसइ) ते શ્રાવસ્તી નગરીમાં ગર્દભાગ નામના પરિવ્રાજકને શિષ્ય &દક નામને પરિ. ત્રાજક રહેતો હતો તે કાત્યાયન ગેત્ર હતો. (વિવેક, જમકુવેર, સામવેર, अहव्वणवेयाणं इतिहासपंचमाण निघंटु छट्ठाण चउण्ह वेयाण स'गोवंगाण सरहस्सा ण सारए, वारए, धारए, पारए, सडंगवी, सद्वितंतविसारए, संखाणे सिक्खाकणे, घागरणे छौंदे, निरुत्त जोइसामयणे अन्नेसु बहूसु बभण्णएसु परिव्वायाएसु नयेसु કુરિનિફ્રિ વાર્ષિ યુરિયા) તે ઋગ્વદ, સમાવેદ, અને યજુર્વેદ અને અથર્વવેદ એ ચારે વેદોને જાણકાર હતા. સાથે સાથે ઈતિહાસ પુરાણોને પણ તે જાણકાર હતો. તે નિઘંટુને પણ જાણકાર હતા. ઈતિહાસ નિઘંટુ સહિત ચારે વેદને તે જાણકાર હતું એટલું જ નહીં પણ તે અંગ ઉપાંગ સહિત અને રહસ્ય સહિત ચારે વેદને વિશિષ્ટરૂપે જ્ઞાતા હતે, મારક હો વારક હતું, અને ધારક હતું. તેથી એવું લાગતું કે તેણે જાણે કે ચારે વેદને કંઠસ્થ કરી લીધા છે. આ રીતે વેદના વિષયમાં તે સંપૂર્ણજ્ઞાન ધરાવતું હતું, વેદનાં છએ અંગેનો તે વેત્તા (જ્ઞાન) હતું. તે ષષ્ઠિતંત્રને પણ નિષ્ણાત હતો. ગણિત શાસ્ત્ર, શિક્ષણ શાસ, આચાર શાસ્ત્ર, વ્યાકરણ શાસ્ત્ર, છંદ શાસ્ત્ર, વ્યુત્પત્તિ શાસ્ત્ર, તિષ શાસ્ત્ર તથા બીજા પણ અનેક બ્રાહ્મણ શાસ્ત્રોને તે વિશારદ હસ્તે પરિવ્રાજક સંબંધ નીતિમાં તે ઘણે જ ચતુર હતા (તાથ of સાવથી ગરીe fપ&િણ નિચ શ્રી ભગવતી સૂત્ર : ૨ ૧૬૩
SR No.006416
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages371
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy