________________
તરી ગયા હોય છે તેથી તેમને માટે “પારગત” શબ્દનો પ્રયોગ પણ કરી શકાય છે. જો કે તે મુનિ હજી સંસાર સાગરને તરી ગયા નથી, છતાં પણ તેમને માટે “પારગત” શબ્દને જે પ્રયોગ કરવામાં આવે છે તે આગળ પાસ થનારી સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થઈ ચૂકી એવું માનીને કરવામાં આવેલ છે. (ાર વત્તાવ સિયા) તેમને “પરંપરાગત” કહેવાનું કારણ એ છે કે તેમણે જે સંસારરૂપી સમુદ્રને પાર કરીને મોક્ષની પ્રાપ્તિ કરી છે તે મિથ્યાત્વ વગેરે ગુણસ્થાની અથવા મનુષ્ય વગેરે સુગતિની પરંપરાથી પ્રાપ્ત કરેલ છે અથવા કર્મ જાળથી દૂર રહેવાની મુક્ત પુરુષોની જે પરંપરા છે તે પરંપરાને અનુસરીને જ તેઓ કર્મજાળથી દૂર રહ્યા છે. તેથી તેમને “માટે પરંપરાગત
ને પણ પ્રયોગ કરી શકાય છે. હવે કથિત અર્થની સમાપ્તિ કરવાને માટે સૂત્રકાર કહે છે કે ( સિદ્ધ, વુ, મુત્ત, પરિવુિડે, તજ, સંતુષણ પીળત્તિ વત્તત્રં સિયા) નિરુદ્ધ ભવ વગેરે વિશેષણવાળે તે શ્રમણ નિગ્રંથ જીવ, સિદ્ધ, બુદ્ધ, મુક્ત, પરિનિવૃત, અન્તકૃત અને સર્વ દુઃખ પહીણ વગેરે શબ્દ ને પ્રયોગ પણ તેમને માટે કરી શકાય છે. હવે પ્રકરણને ઉપસંહાર કરવાના આશયથી ગૌતમ સ્વામી કહે છે (સેવ મંતે તે મને.) હે ભગવન્! આપ દેવાનુપ્રિયે પૃથિવ્યાદિક એકેન્દ્રિયથી લઈનેશ્રમણ નિગ્રંથ સુધીના જીના વિષયમાં જે કહ્યું તે યથાર્થ જ છે. તે સર્વથા સત્ય જ છે. એ પ્રમાણે કહીને (મજવું જો) ભગવન ગૌતમ ( માવં ભાવી વં નમંaz) શ્રમણ ભગવાન મહાવીરને વંદણ કરી,નમસ્કાર કર્યા વંદણા નમસ્કાર કરીને (લંગને
તાણા) સંયમ અને તપથી ( મળે ) પિતાના આત્માને ભાવિત કરતા (વિદર) વિચારવા લાગ્યા. એટલે પિતાને આસને જઈને બેસી ગયા. સૂદ
કન્ડનકે ચારિત્રકા નિરૂપણ
આર્ય શ્રી સ્કન્દકનું પ્રકરણ આગળના પ્રકરણમાં સંત જીવની અપેક્ષાએ સંસારની વૃદ્ધિ, હાનિ તથા
શ્રી ભગવતી સૂત્ર : ૨
૧૬૨